1. Home
  2. Tag "canada"

બ્રિટન, કેનેડા, ફ્રાન્સ અને અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક લેબનોન છોડવા નિર્દેશ કર્યો

નવી દિલ્હીઃ ઇઝરાયેલ જે અત્યાર સુધી હમાસના આતંકવાદીઓ સામે લડી રહ્યું હતું, તેણે હવે કુખ્યાત આતંકવાદી જૂથ હિઝબુલ્લા સાથે આકરી લડાઈ લડવી પડશે. મધ્ય પૂર્વમાં ગહન કટોકટી અને વ્યાપક સંઘર્ષની આશંકાઓ વચ્ચે ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે ઇઝરાયેલ અને ત્યાંથી ઉડાન ભરવાવાળી ઘણી ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. ઈરાન, લેબનોન અને હિઝબુલ્લાહ તરફથી જવાબી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલની […]

ખાલિસ્તાનીઓ મામલે કેનેડાને તેની ભાષામાં ભારતનો જવાબ

નવી દિલ્હીઃ ખાલિસ્તાન મામલે ભારત સરકારની અનેક વિનંતીઓ અને સૂચનો બાદ પણ કેનેડાનો ખાલિસ્તાન તરફી પ્રેમ ઓછો થતો જોવા મળતો નથી. કેનેડાની સરકાર ખાલિસ્તાની ઉગ્રવાદીઓને આકર્ષવાની કોઈ તક છોડતી નથી. તાજેતરનો મામલો હરદીપ સિંહ નિજ્જરનો છે. વાસ્તવમાં કેનેડાની સંસદમાં આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની યાદમાં મૌન પાળવામાં આવ્યું હતું, જેના જવાબમાં ભારતે પણ કેનેડાને આ જ […]

નિજ્જર હત્યા કેસમાં કેનેડા તરફથી હજુ સુધી માહિતી આપવામાં આવી નથીઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં કેનેડાની તપાસના ધમધમાટ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારતને આ મામલે કેનેડા તરફથી હજુ સુધી એવું કંઈ મળ્યું નથી જેના આધારે એજન્સી તપાસ કરી શકે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, જો કેનેડાને આ મામલે કોઈ હિંસા સંબંધિત માહિતી છે તો ભારત તેની […]

ભારતે અલગતાવાદ, ઉગ્રવાદ અને હિંસાને રાજકીય સ્થાન આપવા બદલ કેનેડાની ટીકા કરી

નવી દિલ્હીઃ ભારતે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની ખાલિસ્તાન અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેની તાજેતરની ટિપ્પણીને ફગાવી દીધી છે, જેમાં કહ્યું છે કે તેઓ કેનેડાની અંદર અલગતાવાદ અને હિંસા માટે ચિંતાજનક સહિષ્ણુતા દર્શાવે છે. આ અસ્વીકૃતિ નવી દિલ્હીમાં MEA પ્રવક્તા રણધીર જયસ્વાલ દ્વારા મીડિયા બ્રીફિંગ દરમિયાન જોવા મળી, જેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી ટિપ્પણીઓ […]

NRIના પાર્થિવદેહને કેનેડાથી ગુજરાત લાવીને પરિવારજનોએ કર્યું દેહદાન, દેશની પ્રથમ ઘટના

અમદાવાદઃ વિદેશમાં વસવાટ કરતા ગુજરાતી એનઆરઆઈ પરિવારના યુવાનનું નિધન થતા પરિવારજનો તેમના પાર્થિવદેહને ભારત લાવ્યાં હતા. એટલું જ નહીં હવાઈ માર્ગે પાર્થિવદેહને કેનેડાથી લઈને ગુજરાત લાવ્યા બાદ પરિવારજનો દ્વારા પોતાના સ્વેહીજનના પાર્થિવદેહનું દેહદાન કર્યું હતું. વિદેશી ધરતી પરથી પોતાના સ્વજનનો મૃતદેહ પરત ગુજરાત લાવીને દેહદાન કરવાની આ ઘટના રાજ્યના ઈતિહાસમાં આ પ્રથમવાર બની હોવાનું જાણવા […]

મેક્સિકો, અમેરિકા અને કેનેડામાં જોવા મળ્યું વર્ષની પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ

નવી દિલ્હીઃ આ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ વિશ્વમાં પ્રથમ વખત મેક્સિકોના મઝાટેઇન શહેરમાં જોવા મળ્યું હતું. મેક્સિકોના સ્થાનિક સમય અનુસાર સવારે 11:07 વાગ્યે સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. જેના કારણે મેક્સિકોનો પ્રશાંત તટ સંપૂર્ણ રીતે અંધકારમાં ડૂબી ગયો હતો. દિવસ રાતના દ્રશ્ય જેવો લાગ્યો. ભારત સિવાય આ સૂર્યગ્રહણ મેક્સિકો, ઉત્તર અમેરિકા, કેનેડા, જમૈકા, આયર્લેન્ડ, ઈંગ્લેન્ડના […]

એક દિવસમાં 2000 ભૂકંપ, કેનેડાની નીચે ફાટી રહી છે ધરતી, શું ઘણાં ભાગમાં વિખેરાય જશે આ દેશ?

ટોરંટો: આ મહિનાની શરૂઆતમાં કેનેડાના તટ પાસે રહેલા વેંકૂવર આઈલેન્ડના વિક્ટોરિયા હાર્બરમાં વિચિત્ર ઘટના બની. 24 કલાકમાં 2000 ભૂકંપના આંચકા આવ્યા. તેના પછી વૈજ્ઞાનિકો સતર્ક થઈ ગયા છે, કારણ કે આ ભૂકંપોથી જાનમાલનું તો નુકશાન થયું નથી. પણ જ્યારે તેમણે તપાસ કરી તો તેમના રુવાંટા ઉભા થઈ જાય તેવો ખુલાસો થયો. આ તમામ ભૂકંપોનું કેન્દ્ર […]

કેનેડામાં રહસ્યમયી આગમાં ભારતીય મૂળનો પરિવાર બળીને ખાખ, પોલીસ પણ આશ્ચર્યચકિત

નવી દિલ્હી: કેનેડાના ઓંટારિયો પ્રાંતમાં ભારતીય મૂળના દંપત્તિ અને તેમની સગીર પુત્રીના રહસ્યમયી આગમાં મોતની ઘટનાએ કૂતુહલ ઉભું કર્યું છે. પોલીસે કહ્યું છે કે ઘટના સાતમી માર્ચે થઈ. ઘરમાં આગ લાગ્યા બાદ લાશ સંપૂર્ણપણે બળી ગઈ હતી અને તેની ઓળખ શુક્રવારે કરવામાં આવી છે. પીલ પોલીસે એક પ્રેસ નોટમાં કહ્યું છે કે સાતમી માર્ચે બ્રેમ્પટનના […]

મંદિરો, ગુરુદ્વારાઓ પર થઈ રહ્યા છે હુમલા, યુએનમાં કેનેડા અને પાકિસ્તાનને ભારતે એકસાથે ઘેર્યા

યુએન: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈસ્લામોફોબિયા સામે લડવા માટેના પ્રસ્તાવ પર ચર્ચા દરમાયન ભારતે ખરીખરી સંભળાવી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોચે કહ્યું છે કે એવું નથી કે માત્ર અબ્રાહમિક ધર્મો સાથે જોડાયેલા લોકો અને ધાર્મિક સ્થાનોને ટાર્ગેટ કરાય રહ્યા છે. પરંતુ દુનિયાભરમાં મોટી સંખ્યામાં બૌદ્ધ મઠો, હિંદુઓના મંદિરો અને શીખોના ગુરુદ્વારાઓ પર પણ હુમલા […]

કેનેડા હવે વિદેશી વિદ્યાર્થીઓને હવે માત્ર બે વર્ષ માટે રહેવાની મંજૂરી આપશે

નવી દિલ્હીઃ કેનેડાએ તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મંજૂરી આપવાની બે વર્ષની મર્યાદા નક્કી કરવાનો નિર્ણય લીધો છે. કેનેડિયન સરકાર કહે છે કે તે કેટલાક અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે વર્ક પરમિટને પણ પ્રતિબંધિત કરશે કારણ કે દેશમાં નવા મુલાકાતીઓની સંખ્યામાં રેકોર્ડ વધારો અને વધુ બગડતી આવાસ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. કેનેડાના ઇમિગ્રેશન મંત્રાલયે કહ્યું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code