1. Home
  2. Tag "canada"

કેનેડાના PM ટ્રૂડો વિચાર્યા વિના ભારત ઉપર આરોપ લગાવીને ફસાવી ગયાઃ અમેરિકાના પૂર્વ અધિકારી

નવી દિલ્હીઃ કેનેડાના પીએમ જસ્ટિસ ટ્રુડો ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલામાં ભારતને દોષી ઠેરવતા મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. જસ્ટિન ટ્રુડો પોતાના આરોપોના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી, જ્યારે કેનેડાના આરોપો પર ભારતે જે રીતે કડક વલણ અપનાવ્યું છે તેનાથી ખુદ કેનેડાના વડાપ્રધાન પણ મુશ્કેલીમાં મુકાયાં છે.  હવે કેનેડાને સહયોગી […]

કેનેડા અને ભારત વચ્ચે વધતા જતા રાજદ્વારી વિવાદ બાદ હવાઈ ભાડા આસમાને, મુસાફરો ચિંતિત

દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે બંને હવાઈ ભાડા પર પણ અસર થઈ રહી છે. ભારત અને કેનેડાની ફ્લાઈટના ભાડા સતત વધી રહ્યા છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બંને દેશો વચ્ચે વધતા જતા રાજદ્વારી વિવાદ બાદ હવાઈ માંગમાં અણધાર્યો વધારો થયો છે, જેના કારણે હવાઈ ભાડા આકાશને […]

કેનેડામાં ભારતિય હાઈ કમિશને પાસપોર્ટ, પોલીસ ક્લિયરન્સ, સહિત સેવા ચાલુ રાખવાની કરી જાહેરાત

ટોરેન્ટોઃ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મુદ્દે ભારત સામે આક્ષેપો કરાતા ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો હતો. બન્ને દેશોએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરતા વિવાદ વધ્યો હતો. ભારતે આકરૂ વલણ દાખવીને કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અસ્થાયી રૂપે અટકાવવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે કેનેડામાં રહેતા […]

કેનેડામાં આતંકી પ્રવૃત્તિમાં સામેલ પાકિસ્તાન, ખાલિસ્તાનીઓને સાથ આપી રહ્યું છે ISI

દિલ્હી- તાજેતરમાં કેનેડા અને ભારત વચ્ચે તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગુપ્તર એજન્સીઓએ કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓ પાકિસ્તાનના કારણે થતી હોવાની વાત કરી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે એજન્સીઓને ટાંકીને મળેલા એક સમાચારમાં ખાલિસ્તાની અલગતાવાદીઓ અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI વચ્ચેના નાપાક જોડાણ અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે એજન્સી દ્રારા એવું કહેવામાં આવ્યું છે […]

ભારતમાં જરૂરિયાત કરતાં વધુ કેનેડિયન રાજદ્વારીઃ ભારતીય વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજદ્વારીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન ભારત સરકારે કહ્યું હતું કે, અમે વિદેશી તમામ દેશના રાજદ્રારીની સુરક્ષા કરીએ છીએ. અમે અમારી જવાબદારીથી પાછળ હટતા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, “અમે અમારી […]

કેનેડામાં ગેંગસ્ટર સુખા દુનીકેની હત્યાની જવાબદારી કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વિકારી

નવી દિલ્હીઃ કેનેડામાં ખાલીસ્તાની નેતા નિજ્જરની હત્યા મામટે પીએમ ટ્રૂડોએ ભારત સામે આક્ષેપ કર્યા વિવાદ વકર્યો છે બીજી તરફ ભારતે કેનેડાના પીએમ ટ્રૂડોના આક્ષેપ ફગાવી દીધા હતા. આ વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં કેનેડામાં વધુ કુખ્યાત ગેંગસ્ટર સુખા દૂનીકેની હત્યાની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોવાનું […]

ભારતે અપનાવ્યું કેનેડા પ્રત્યે કડક વલણ – વિઝા સેવા સ્થગિત કરી અને નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ 

દિલ્હીઃ-  ભારત અને કેનેડા વચ્ચે હાલ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે ભારતે કેનેડાને વળતો જવાબ આપ્યો છે.ભારત અને કેનેડા વચ્ચેની તણાવની સ્થિતિ વચ્ચે પહેલા બંને દેશોના રાજદ્વારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. જાણકારી અનુસાર ભારત દ્વારા અત્યાર સુધીનું આ સૌથી […]

કેનેડામાં ખાલિસ્તાની આતંકી સુખ્ખા દુનેકેની ગોળીઓ મારીને કરાઈ હત્યા

દિલ્હીઃ કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓની ચર્ચા ચારેબાજુ છે તાજેતરમાં ભારત સાથે કેનેડા વિવાદમાં પણ આવ્યું છે ત્યારે આ સમગ્ર સ્થિતિ દરમિયાન પંજાબના જાણીતા ખાલિસ્તાની આતંકી સુખ્ખા દુનિકાની કેનેડામાં ગોળી મારીને હત્યા કરાઈ હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કેનેડામાં મોગા જિલ્લાના દવિન્દર બંબિહા ગેંગના સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકેની બુધવારેરાત્રે હત્યા કરવામાં આવી […]

મૂળ ભારતીય કેનેડાના સાંસદ ચંદ્ર આર્યાની ખાલિસ્તાનીઓને ફટકાર, ભારતીયોને શાંત રહેવાની કરી અપીલ

દિલ્હીઃ કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યા બાદ બન્ને દેશઓ વચ્ચે નો વિવાદ વકર્યો છે ત્યારે તાજેતરમાં કેનેડામાં રહેતા ભારતીયોને લઈને જોખમની વાત પણ સામે આવી છે અને આ વાત મૂળ ભારતીય સાસંદ દ્રારા કહેવામાં આવી છે. ભારતમાં નિયુક્ત ખાલિસ્તાની આતંકવાદી અને પ્રતિબંધિત શીખ્સ ફોર જસ્ટિસ ના નેતા ગુરપતવંત સિંહ પન્નુએ ઈન્ડો-કેનેડિયન હિંદુઓને દેશ છોડવા માટે […]

કેનેડામાં રહેતા ભારતીયો માટે મોટા સમાચાર,ભારત સરકારે જાહેર કરી એડવાઈઝરી

દિલ્હી: શીખ કાર્યકર્તા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકાર સામેલ હોવાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોની તપાસ વચ્ચે કેનેડાની સરકારે ટોચના ભારતીય રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢ્યા છે. જવાબી કાર્યવાહીમાં ભારતે પણ કેનેડિયન રાજદ્વારીને પાંચ દિવસમાં દેશ છોડવા કહ્યું હતું. એડવાઈઝરી અનુસાર, કેનેડામાં વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ અને રાજકીય રીતે માફ કરવામાં આવતા નફરતના ગુનાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code