1. Home
  2. Tag "Cancer"

રામ નવમીનો દિવસ આ 5 રાશિના લોકો માટે છે ખાસ, અનેક રીતે આપશે ફાયદો

શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ કર્ક રાશિ અને કર્ક લગ્નમાં થયો હતો અને આ વખતે રામ નવમીના દિવસે પણ એવો જ યોગ બની રહ્યો છે. બપોરના અભિજિત મુહૂર્તમાં પણ આવો જ સંયોગ રચાઈ રહ્યો છે. આ દિવસે ગજકેસરી યોગની પણ અસર જોવા મળશે. ભગવાન રામની કુંડળીમાં સૂર્ય દસમા ભાવમાં સ્થિત છે અને ઉચ્ચ રાશિમાં […]

ભારતઃ પ્રથમ સ્વદેશી જનીન થેરેપીનો શુભારંભ, દર્દીઓને મળશે રાહત

મુંબઈઃ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે આઈઆઈટી બોમ્બેમાં કેન્સર માટે ભારતની પ્રથમ સ્વદેશી જનીન થેરેપીનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની પ્રથમ જનીન ઉપચારની શરૂઆત કેન્સર સામેની આપણી લડતમાં એક મોટી સફળતા છે. “સીએઆર-ટી સેલ થેરાપી” નામની સારવારની આ લાઇન સુલભ અને સસ્તી હોવાથી, તે સમગ્ર માનવજાત માટે એક નવી આશા પૂરી પાડે […]

ઈસરો ચીફ એસ. સોમનાથને થયું કેન્સર, ચંદ્રયાન-3 સમયે બગડવા લાગી હતી તબિયત

બેંગલુરુ: ઈસરો એટલેકે ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના ચીફ એસ. સોમનાથ કેન્સર પીડિત છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં ખુદ તેમણે જ પોતાની ગંભીર બીમારીનો ખુલાસો કર્યો છે. તેમણે જાણકારી આપી છે કે આદિત્ય-એલ-1 મિશનના લોન્ચિંગ દરમિયાન જ તેમને કેન્સર બાબતે ખબર પડી ગઈ હતી. એટલું જ નહીં કહેવામાં આવે છે કે ઐતિહાસિક ચંદ્રયાન-3 મિશન દરમિયાન જ તેમને […]

વોટ ફોર નોટ કેસમાં સુપ્રીમ કોર્ટની ટીપ્પણી, નાણાં લઈને સવાલ કરવા તો ઝેર-કેન્સર જેવું

નવી દિલ્હી: વોટ ફોર નોટ કેસમાં સોમવારે આપેલા એક મોટા ચુકાદા સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું કે નાણાં લઈને સવાલ કરવો તો ઝેર જેવું છે. આ ચીજ તો કેન્સર જેવી બીમારી સમાન છે. આના પર તાત્કાલિક રોક લાગવી જોઈએ. આ વાત ટોપ કોર્ટના ચુકાદા બાદ એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે જણાવી હતી. અશ્વિની ઉપાધ્યાય મુજબ, આજે સુપ્રીમ કોર્ટના […]

AIIMSએ કેન્સરના દર્દીઓ માટે AI આધારિત ફોન એપ લોન્ચ કરી, જાણો લોકોને કેવી રીતે મદદ કરશે

નવી દિલ્હીઃ કેન્સરના દર્દીઓને ધ્યાનમાં રાખીને દિલ્લી એમ્સએ એક સ્માર્ટ ફોન એપ-UPPCHAR લોન્ચ કરી છે. આ AI બેસ્ડ હેલ્થ કેર એપ છે. આ એપ ‘ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ’ (AIIMS) દ્વારા બનાવવામાં આવી છે. તેનાથી કેન્સરના દર્દીના હેલ્થની ખાસ કાળજી લેવામાં આવશે. તે અસરકારક રીતે દવાઓનું પાલન વધારવામાં સારા પરિણામો દર્શાવે છે. ICMR સાથે […]

કેન્સરની સારવાર દરમિયાન વાળ કેમ ખરે છે અને શું વાળ પાછા આવે છે?, જાણો….

કેન્સરના ઈલાજમાં વાળ ખરવા સામાન્ય વાત છે. જેને મેડિકલ ભાષામાં એલોપેસિયા કહેવામાં આવે છે. આ વધારે ત્યારે થાય છે જ્યારે દર્દી કીમોથેરેપી કે રેડિયોથેરેપી કરાવી રહ્યા હોય. કેંન્સરના ઈલાજમાં વપરાતી કીમોથેરેપી દવાઓ ઝડપથી વિભાજિત થવા વાળી કોશિકાઓનું નિશાન બને છે. આમાં કેન્સરની કોશિકાઓ તો આવે જ છે, સાથે જ શરીરની અન્ય ઝડપથી વિભાજિત થવા વાળી […]

કેન્સરની 90માંથી 42 દવાઓ રાહત દરે અપાય છેઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ ભારત કેન્સરની 90માંથી 42 દવાઓ સસ્તા દરે આપે છે. તેમ નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. આ દરમિયાન, તેમણે કહ્યું, ‘અમે કેન્સર હોસ્પિટલ અને તૃતીય સંભાળ સુવિધાઓની સંખ્યામાં વધારો કરી રહ્યા છીએ. આરોગ્ય ક્ષેત્ર પ્રત્યે અમારી પાસે સર્વગ્રાહી અભિગમ છે. અમે એમબીબીએસ અને અનુસ્નાતક તબીબી બેઠકો અને […]

હેલ્થ: સ્વાસ્થ્યનું રાખો ધ્યાન, છેલ્લા ત્રણ વર્ષમાં કેન્સરના કેસ 79 ટકા વધ્યા

દરેક લોકો પોતાના સ્વાસ્થ્યને સારુ રાખવા માટે તમામ પ્રયાસ કરતા હોય છે, કેટલાક લોકો ખાસ પ્રકારનો સમય કાઢીને પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હોય છે પણ ક્યારેક તે પર્યાપ્ત હોતું નથી અને કેટલાક લોકો પાસે સમય પણ હોતો નથી. ત્યારે દરેક લોકો જે ડર હંમેશા સતાવતો હોય છે તે છે કેન્સરની બીમારીનો કે જેને અતિભયંકર બીમારી […]

WHO ની ચેતવણી- કૃત્રિમ સ્વીટનર તમારા સ્વાસ્થ્ય માટે છે ઝેર !,બની શકે છે કેન્સરનું કારણ

દિલ્હી :વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ જાહેરાત કર્યા પછી કે આહાર પીણાંમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા કૃત્રિમ સ્વીટનરથી કેન્સર થઈ શકે છે, ડૉક્ટર્સ એસોસિએશન કાશ્મીર (ડીએકે) એ શુક્રવારે તેને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો. DAK પ્રમુખ ડૉ. નિસાર ઉલ હસને જણાવ્યું હતું કે ડાયેટ ડ્રિંક્સ લોકોના જીવનનો નિયમિત ભાગ બની ગયો છે અને આ પીણાં સાથે કેન્સરનું […]

રાજ્યમાં કેન્સરના દર્દીઓને રેડિયો એક્ટિવ સારવારમાં વધુ સુવિધા મળશે

અમદાવાદઃ ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈસ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારે 70 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં મળેલી આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય ઉપરાંત આરોગ્ય સેવાઓના સંદર્ભમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. આ સાયક્લોટ્રોન પ્રોજેક્ટ અંતર્ગત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code