1. Home
  2. Tag "Cancer"

રાજ્યમાં કેન્સરના દર્દીઓને રેડિયો એક્ટિવ સારવારમાં વધુ સુવિધા મળશે

અમદાવાદઃ ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈસ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારે 70 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં મળેલી આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય ઉપરાંત આરોગ્ય સેવાઓના સંદર્ભમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. આ સાયક્લોટ્રોન પ્રોજેક્ટ અંતર્ગત […]

કેન્સરની નકલી દવાના રેકેટનો પર્દાફાશઃ દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદમાં ગોડાઉનમાંથી મળ્યો દવાનો જથ્થો

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં બનેલી કેન્સરની નકલી દવાઓ દેશભરમાં વેચાઈ રહી છે. દિલ્હીની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરો અને એન્જિનિયરો કેન્સરના દર્દીઓના જીવ સાથે રમત રમી રહ્યા હતા. દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટ સમક્ષ ગેંગનો પર્દાફાશ કરતી વખતે વિગતવાર તપાસ રિપોર્ટમાં આ ખુલાસો કર્યો હતો. આ પ્રકરણમાં સપ્લાયરની ધરપકડ બાદ, નકલી દવાઓ ખરીદનારા કેન્સરના 16 દર્દીઓના […]

કિચનમાં કરેલી આ ભૂલોથી કેન્સરનું જોખમ વધી શકે છે,થઈ જાઓ સાવધાન

આપણા રોજિંદા ખોરાકમાં સમાવિષ્ટ વસ્તુઓની ગુણવત્તા પણ આપણા સ્વાસ્થ્યને અસર કરે છે.ખાવા-પીવા સંબંધિત કેટલીક ભૂલો ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.અસ્વસ્થ જીવનશૈલી અને ખાવાની આદતોના કારણે હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, થાઈરોઈડ અને મોટાપા જેવી બીમારીઓનું જોખમ વધી રહ્યું છે.તે જ સમયે, રસોડામાં કરવામાં આવતી ઘણી ભૂલોને કારણે, કેન્સરનું જોખમ પણ વધી શકે છે. અહીં જાણો રસોડાની […]

જાણો ભારતમાં કેન્સરના દર્દીઓ સ્થિતિ કેવી? – દર કલાકે 159 લોકો ગુમાવે છે જીવ

દેશમાં કેન્સરથી મરનારા લોકોની સંખ્યા વધુ કેન્સરના કારણે અનેક લોકો ગુમાવે છે જીવ દિલ્હીઃ- ભારતમાં ગુટખા અને પાનમસાલાનું સેવન ખૂબ વધુ થાય છે આ વાતને નકારી ન શકાય ત્યારે તેની સામે જ કેન્સરના દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે,એક રિપોર્ટ અનુસાર ભારતમાં કેન્સર ખૂબ જ ઝડપથી તેની પાંખો ફેલાવી રહ્યું છે. આ બીમારીને કારણે […]

મહિલાઓએ આ ફૂડ વિશે જાણવું જોઈએ,કેન્સરની શક્યતાને કરે છે ઓછી

દરેક વ્યક્તિએ જ્યારે કોઈ પણ પ્રકારનો આહાર જમે ત્યારે તેણે કેટલીક વાતને જાણી લેવી જોઈએ. સ્ત્રીઓને કેટલીક વાર આ બાબતે ખાસ જાણવું જોઈએ. કારણ કે સ્ત્રીઓને કેટલાક ભાગમાં કેન્સર થવાનો ભય પણ સતાવતો રહેતો હોય છે. જો મહિલાઓ દ્વારા આ પાંચ ફૂડનું નિયમીત રીતે સેવન કરવામાં આવે તો તેમને આ પ્રકારની બીમારી થવાની સંભાવના ઘણી […]

આ રાજ્યમાં 27 લાખ લોકોના પરિક્ષણ થયા જેમાં 79 હજાર લોકોમા જદોવા મળ્યા કેન્સરના લક્ષ્ણો

બિહારમાં 2 લાખમાંથી 79 હજાર લોકોમાં કતેન્સરના લક્ષણો મફ્ત કેન્સર તપાસ અભિયાનમાં સામે આવી આ માહિતી   પટના – આજકાલની જે લાઈફ આપણે જીવી રહ્યા છે તે ક્યાંકને ક્યાંક આપણાને અનેક બિમારી તરફ દોરી જાય છે, જેમાં ખાસ કરીને બહારનું જંક ફૂડ, અપુરતી ઊંધ, મોબાઈલ ટીવીનો વધુ ઇપયોગ ,ખોરાકની અનિયમિતતા આ દરેક બાબત બીમારી પાછળ […]

દેશમાં એક વર્ષમાં કેન્સરથી 7.70 લાખ વ્યક્તિઓના મોત, ગુજરાતમાં 38 હજાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો

અમદાવાદઃ કેન્સરના દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાતમાં એક વર્ષમાં 38,306 વ્યક્તિઓના કેન્સરની બીમારીમાં મોત થયાં હતા. જ્યારે સમગ્ર દેશમાં કેન્સરથી 7.70 લાખ લોકોના મોત થયાં હતા. ગુજરાતમાં 3 વર્ષના સમયગાળામાં અંદાજે 1.12 લાખ લોકોના મોત થયાં હતા. વર્ષ 2018માં ગુજરાતમાં […]

ફળનું જેવું નામ તેવું કામ, લક્ષ્મણ ફળ કેન્સરના કોષો સામે લડવામાં છે સક્ષમ

લક્ષ્મણ ફળ વિશે જાણ છે? તે કેન્સર જેવી બીમારીથી બચાવે છે કેન્સરના કોષો સામે લડવામાં સક્ષમ આ દુનિયામાં કેટલાક એવા ફળો પણ છે કે જેના નામ કદાચ કોઈએ સાંભળ્યા પણ હશે નહી, પણ તેનાથી ફાયદા અનેક છે. આવું જ એક ફળ છે કે જેનું નામ છે લક્ષ્મણ ફળ. આ ફળ કુદરતી કેમોથેરાપી આપે છે અને […]

મીડિયા જગતના માંધાતા પ્રદીપ ગુહાનું નિધન, કેન્સરની બીમારીની ચાલતી હતી સારવાર

મુંબઈઃ મીડિયા જગતના અગ્રણી અને માંધાતા તેમજ હિન્દી ફિલ્મ ફિઝા, મિશન કશ્મીર અને ફિર કભી જેવી ફિલ્મોના પ્રોડ્યુસર અને એક કંપનીના એમડી પ્રદીપ ગુહાનું નિધન થયું છે. ત્રણ અઠવાડિયા પહેલા જ એડવાન્સ લીવર કેન્સર (સ્ટેજ-4)ની જાણ થતા તેમને મુંબઈની જાણીતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમજ તેમને શુક્રવારથી જ વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યાં હતા. દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code