1. Home
  2. Tag "case"

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ફરીવાર ટેસ્ટિંગ માટેના ડોમ ઊભા કરાયા

અમદાવાદ:  દિવાળીના તહેવારો દરમિયાન લોકોએ વધુ છૂટછાટ લઈને કોરોનાને ભૂલી જતાં હવે અમદાવાદ સહિત શહેરોમાં કોરોનાના વધતા જતાં કેસને લઈને આરોગ્યવિભાગનું તંત્ર એલર્ટ બન્યું છે. પોલીસે પણ માસ્ક પહેર્યા વિના ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ અમદાવાદમાં કોરોનાના કેસ વધતા AMC દ્વારા પાછા કોરોના ટેસ્ટિંગ ડોમ ફરીથી ઉભા કરાયા કરવામાં […]

સુશાંત સિહ રાજપૂત કેસઃ સીબીઆઈએ તપાસમાં અમેરિકાની માગી મદદ

મુંબઈઃ ફિલ્મ અભિનેતા સુશાંત સિહ રાજપુતના મૃત્યુ કેસની તપાસ કરતી સીબીઆઈએ અમેરિકાની મદદ માંગી છે. તપાસનીસ એજન્સીએ અમેરિકાની કંપની પાસે સુશાંતસિંહના ઈમેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ડીલીટ કરેલી માહિતી મેળવવા માટે મદદ માંગી છે. પ્રકરણની તમામ એંગ્લથી તપાસ કરતી સીબીઆઈએ જૂના રેકોર્ડ પણ ફંફોસી રહી છે. જેથી આત્મહત્યા સાથે જોડાયેલા કોઈ જુનુ કનેક્શન જાણી શકાય. […]

રાજ્યમાં છેલ્લા બે દિવસમાં ઈમરજન્સીના કેસમાં વધારો નોંધાયો, 108ને 1755 કોલ મળ્યાં

અમદાવાદઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવારો દરમિયાન ઈમરજન્સી કેસમાં વધારો નોંધાયો હતો. દિવાળીના તહેવારમાં ખાસ કરીને દાઝવા અને અકસ્માતના કેસોમાં વધારો થતો હોય છે. તે ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફની ઘટનાઓ પણ વધુ નોંધાતી હોય છે. આ વખતે 108 ઈમર્જન્સી સર્વિસને એલર્ટ મોડ પર રાખવામાં આવી હતી.  આ વખતની દિવાળીમાં 108 દ્વારા 7888 […]

કોરોનાથી થયેલા મૃત્યુના કેસમાં ડેથ સર્ટી. આપવા સરકારે બનાવી સમિતિ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ નિયંત્રણમાં આવી ગયા છે. પણ મહિનાઓ પહેલા કોરોનાની સંકટનો સમય દરેકને યાદ રહેશે. કોરોનાનાને લીધે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા.કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરાયા બાદ એવો મુદ્દો ઉઠ્યો હતો કે ઘણાં મૃતકના સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવામાં નહોતું આવ્યું. આ મામલે હોબાળો થતા હવે ગુજરાત સરકાર […]

આગ્રાઃ પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારા કાશ્મીરી વિદ્યાર્થીઓનો કેસ નહીં લડવાનો વકીલોનો નિર્ણય

દિલ્હીઃ ટી-20 વિશ્વકપમાં ભારત સામે પાકિસ્તાન ક્રિકેટ ટીમની જીત થઈ હતી. જેની ભારતના ઉત્તરપ્રદેશમાં કેટલાક કાશ્મીરી વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. જેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. જો કે, આ વિદ્યાર્થીઓનો કેસ નહીં લડવાનો વકીલોએ નિર્ણય લીધો છે. આગ્રા એડવોકેટ એસોશિએશન, જનપથ બાર એસોશિએશન, અધિવક્તા સહયોગ સમિતિના પદાધિકારિયોને કાશ્મીરી વિદ્યાર્થીઓની દેશ વિરોધી ગતિવિધીઓ નિંદા કરી છે. […]

મચ્છરજન્ય રોગચાળો વકર્યોઃ અસારવા-સોલા સિવિલમાં રોજના સરેરાશ 150થી વધારે કેસ નોંધાય છે

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં હાલ કોરોનાના કેસ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ ઓફિસ લીધો છે. જો કે, બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. અમદાવાદની સૌથી મોટી ગણાતી બે મોટી સરકારી હોસ્પિટલ અસારવા અને સોલા સિવિલમાં દરરોજ મચ્છરજન્ય રોગચાળાના 150થી વધારે કેસ નોંધાય છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં દરરોજના સરેરાશ 40 […]

ઉત્તરપ્રદેશમાં તલાકનો વિચિત્ર કિસ્સો આવ્યો સામે, પત્નીની આ આદતથી પતિ હતો પરેશાન

લખનૌઃ ઉત્તરપ્રદેશના અલીગઢમાં ત્રણ તલાકનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં પત્નીથી પરેશાન થઈને તલાકનો નિર્ણય લીધો છે. પત્ની રોજ નહાતી નહીં હોવાનો પતિએ દાવો કરીને તલાકની માંગણી કરી છે. આ મામલો વુમન પ્રોટેક્શન સેલ પાસે પહોંચ્યો છે. જ્યાં લગ્ન બચાવવા માટે બંનેનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે.  તલાકનું કારણ પૂછતા પતિએ કાંઉસલરને કહ્યું […]

ભારતમાં ત્રણ તલાક કેસોમાં લગભગ 80 ટકાનો ઘટાડો, કાયદાને બે વર્ષ પૂર્ણ

દિલ્હીઃ ભારતમાં ત્રણ તલાકના કાયદાને બે વર્ષ પૂર્ણ થયો છે. આ કાયદાને કારણે મુસ્લિમ મહિલાઓને મોટી રાહત મળી છે. દરમિયાન કેન્દ્રીય લઘુમતી મામલાઓના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, મુસ્લિમ મહિલા (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ ઑન મેરેજ) એક્ટ લાગુ થયા બાદ ત્રણ તલાકના કેસોમાં 80 ટકાનો ઘટાડો આવ્યો છે. 1 ઑગષ્ટ, 2019ના કાયદો લાગુ થવાથી […]

કોરોનાના કેસ ઘટતા લીલાં નાળિયેરના ભાવ અલ્પ સમયમાં જ અડધા થઈ ગયા

વેરાવળ : રાજ્યમાં એક સમયે કોરોનાના કેસ ખૂબ વધા જતાં લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ફળફળાદીનો વધુ ઉપયોગ કરતા હતા. તેથી લીલા નાળિયેરના ભાવ સમાને પહોંચ્યા હતા. હવે કોરોનાના કેમમાં ઘટાડો થતા અમૃતફળ સમા બની ચૂકેલા લીલાં નાળિયેરના ભાવ બહુ અલ્પ સમયમાં અર્ધા થઇ ગયા છે. કોરોનાના કેસ સાવ ઘટી જવાને લીધે માગ તો […]

બાબા રામદેવની મુશ્કેલી વધી, IMA હવે બાબા રામદેવ વિરુદ્વ 105 કેસ દાખલ કરશે

યોગગુરુ બાબા રામદેવની મુશ્કેલી વધી હવે IMA વધુ 105 કેસ બાબા રામદેવ વિરુદ્વ દાખલ કરશે IMAની એક બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો નવી દિલ્હી: યોગગુરુ બાબા રામદેવની મુશ્કેલીઓ પૂરું થવાનું નામ જ નથી લઇ રહી. હવે IMAના એકલા બિહાર યુનિટ દ્વારા તેમના વિરુદ્વ 105 કેસ દાખલ કરવામાં આવી શકે છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની બિહાર શાખાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code