1. Home
  2. Tag "case"

કોરોનાથી થયેલા મૃત્યુના કેસમાં ડેથ સર્ટી. આપવા સરકારે બનાવી સમિતિ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ નિયંત્રણમાં આવી ગયા છે. પણ મહિનાઓ પહેલા કોરોનાની સંકટનો સમય દરેકને યાદ રહેશે. કોરોનાનાને લીધે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા.કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરાયા બાદ એવો મુદ્દો ઉઠ્યો હતો કે ઘણાં મૃતકના સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવામાં નહોતું આવ્યું. આ મામલે હોબાળો થતા હવે ગુજરાત સરકાર […]

આગ્રાઃ પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારા કાશ્મીરી વિદ્યાર્થીઓનો કેસ નહીં લડવાનો વકીલોનો નિર્ણય

દિલ્હીઃ ટી-20 વિશ્વકપમાં ભારત સામે પાકિસ્તાન ક્રિકેટ ટીમની જીત થઈ હતી. જેની ભારતના ઉત્તરપ્રદેશમાં કેટલાક કાશ્મીરી વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. જેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. જો કે, આ વિદ્યાર્થીઓનો કેસ નહીં લડવાનો વકીલોએ નિર્ણય લીધો છે. આગ્રા એડવોકેટ એસોશિએશન, જનપથ બાર એસોશિએશન, અધિવક્તા સહયોગ સમિતિના પદાધિકારિયોને કાશ્મીરી વિદ્યાર્થીઓની દેશ વિરોધી ગતિવિધીઓ નિંદા કરી છે. […]

મચ્છરજન્ય રોગચાળો વકર્યોઃ અસારવા-સોલા સિવિલમાં રોજના સરેરાશ 150થી વધારે કેસ નોંધાય છે

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં હાલ કોરોનાના કેસ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ ઓફિસ લીધો છે. જો કે, બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. અમદાવાદની સૌથી મોટી ગણાતી બે મોટી સરકારી હોસ્પિટલ અસારવા અને સોલા સિવિલમાં દરરોજ મચ્છરજન્ય રોગચાળાના 150થી વધારે કેસ નોંધાય છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં દરરોજના સરેરાશ 40 […]

ઉત્તરપ્રદેશમાં તલાકનો વિચિત્ર કિસ્સો આવ્યો સામે, પત્નીની આ આદતથી પતિ હતો પરેશાન

લખનૌઃ ઉત્તરપ્રદેશના અલીગઢમાં ત્રણ તલાકનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં પત્નીથી પરેશાન થઈને તલાકનો નિર્ણય લીધો છે. પત્ની રોજ નહાતી નહીં હોવાનો પતિએ દાવો કરીને તલાકની માંગણી કરી છે. આ મામલો વુમન પ્રોટેક્શન સેલ પાસે પહોંચ્યો છે. જ્યાં લગ્ન બચાવવા માટે બંનેનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે.  તલાકનું કારણ પૂછતા પતિએ કાંઉસલરને કહ્યું […]

ભારતમાં ત્રણ તલાક કેસોમાં લગભગ 80 ટકાનો ઘટાડો, કાયદાને બે વર્ષ પૂર્ણ

દિલ્હીઃ ભારતમાં ત્રણ તલાકના કાયદાને બે વર્ષ પૂર્ણ થયો છે. આ કાયદાને કારણે મુસ્લિમ મહિલાઓને મોટી રાહત મળી છે. દરમિયાન કેન્દ્રીય લઘુમતી મામલાઓના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, મુસ્લિમ મહિલા (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ ઑન મેરેજ) એક્ટ લાગુ થયા બાદ ત્રણ તલાકના કેસોમાં 80 ટકાનો ઘટાડો આવ્યો છે. 1 ઑગષ્ટ, 2019ના કાયદો લાગુ થવાથી […]

કોરોનાના કેસ ઘટતા લીલાં નાળિયેરના ભાવ અલ્પ સમયમાં જ અડધા થઈ ગયા

વેરાવળ : રાજ્યમાં એક સમયે કોરોનાના કેસ ખૂબ વધા જતાં લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ફળફળાદીનો વધુ ઉપયોગ કરતા હતા. તેથી લીલા નાળિયેરના ભાવ સમાને પહોંચ્યા હતા. હવે કોરોનાના કેમમાં ઘટાડો થતા અમૃતફળ સમા બની ચૂકેલા લીલાં નાળિયેરના ભાવ બહુ અલ્પ સમયમાં અર્ધા થઇ ગયા છે. કોરોનાના કેસ સાવ ઘટી જવાને લીધે માગ તો […]

બાબા રામદેવની મુશ્કેલી વધી, IMA હવે બાબા રામદેવ વિરુદ્વ 105 કેસ દાખલ કરશે

યોગગુરુ બાબા રામદેવની મુશ્કેલી વધી હવે IMA વધુ 105 કેસ બાબા રામદેવ વિરુદ્વ દાખલ કરશે IMAની એક બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો નવી દિલ્હી: યોગગુરુ બાબા રામદેવની મુશ્કેલીઓ પૂરું થવાનું નામ જ નથી લઇ રહી. હવે IMAના એકલા બિહાર યુનિટ દ્વારા તેમના વિરુદ્વ 105 કેસ દાખલ કરવામાં આવી શકે છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની બિહાર શાખાએ […]

બનાસકાંઠામાં બ્લેક ફંગસના કેસ શોધી કાઢવા શરૂ કરાશે સર્વે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવમાં ઘટાડો થવાની સાથે રિકવરી રેટમાં વધારો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. દરમિયાન બનાસકાંઠામાં તંત્ર દ્વારા બ્લેક ફંગસના કેસ શોધી કાઢવા માટે સર્વે હાથ ધરવામાં આવશે. તેમજ પીડિતોને શોધીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી […]

અમદાવાદમાં કોરોના સંકટ વચ્ચે બ્લેક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસના 7 કેસ આવ્યા સામે

અમદાવાદઃ કોરોના મહામારીનો સામનો કરતા ગુજરાતમાં બ્લેક ફંગસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન અમદાવાદમાં વ્હાઈટ ફંગસના સાત કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ગુજરાતમાં આ બિમારીઓની સારવાર માટે જરૂરી ઈંજેક્શનની અછત થઈ ગઇ છે દરમિયાન બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસના વધતાં કેસના કારણે ટેન્શન વધ્યું છે. સમગ્ર દેશમાં બ્લેક ફંગસના […]

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા સિવિલમાં 50 ટકા અને ખાનગી હોસ્પિટલમાં 55 ટકા બેડ ખાલી પડ્યાં

અમદાવાદઃ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યા બાદ હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. તેથી ડૉક્ટરો તથા પેરા મેડિકલ સ્ટાફે હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ, અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થનારા કોરોનાના દર્દીઓમાં 50 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે શહેરમાં ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 55 ટકા બેડ ખાલી થયાં છે. રાજ્યમાં કોરોનાએ કાલો કહેર વર્તાવ્યો હતો. જેમાં સૌથી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code