પાંચ રાજ્યોમાં આચારસંહિતા વચ્ચે 408 કરોડની રોકડ અને ચીજવસ્તુઓ જપ્ત કરાઈ
નવી દિલ્હી, 27 માર્ચ 2026: દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન મતદારોને લોભાવવા માટે થતા ગેરકાયદે વ્યવહારો રોકવા માટે ચૂંટણી પંચે કમર કસી છે. ગુરુવારે એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં મોટી કાર્યવાહી કરતા રૂ. 408 કરોડથી વધુની ગેરકાયદે માલ-મિલકત જપ્ત કરી છે. […]


