કૅશકાંડમાં સંડોવાયેલા ન્યાયમૂર્તિ યશવંત વર્માએ રાજીનામું આપી દીધું, હવે મહાભિયોગથી બચી જશે
પ્રયાગરાજ, 10 એપ્રિલ, 2026 – કૅશકાંડમાં ફસાયેલા જસ્ટિસ યશવંત વર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હાલમાં તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના જજ તરીકે કાર્યરત હતા. તેમને પદ પરથી હટાવવા માટે સંસદમાં મહાભિયોગ (Impeachment)ની પ્રક્રિયા ચાલી રહી હતી. લોકસભા સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના રાજીનામાની સાથે જ હવે આ પ્રક્રિયા સમાપ્ત થઈ જશે. દિલ્હીના નિવાસસ્થાનેથી મળી […]


