1. Home
  2. Tag "cbi"

રાંચીમાં લાંચ લેતા એમઈએસના એન્જિનિયર સહિત બે વ્યક્તિઓને CBI એ ઝડપી લીધા

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી CBI એ રાંચીમાં મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ (MES) ગેરીસન એન્જિનિયર સાહિલ રતુસરિયા અને તેમના ઓફિસ કેશિયર ફિલિપ જાલ્કોની લાંચ લેતા સીબીઆઈએ ધરપકડ કરી છે. તેમના પર 40500 રૂપિયાની લાંચ માંગવાનો અને લેવાનો આરોપ છે. આ બે આરોપીઓને રંગેહાથ પકડ્યા બાદ, CBI ટીમે તેમના ઘર અને ઓફિસોની તપાસ કરી હતી. આ સમયગાળા […]

બોફોર્સ કૌભાંડને લઈને સીબીઆઈએ અમેરિકન ખાનગી તપાસકર્તા પાસે મહત્વની માહિતી માંગી

નવી દિલ્હીઃ બોફોર્સ લાંચ કૌભાંડની તપાસમાં નવો વળાંક આવી શકે છે. સીબીઆઈએ અમેરિકન ખાનગી તપાસકર્તા માઈકલ હર્શમેન પાસેથી માહિતી માંગી છે. આ અંગે સીબીઆઈ દ્વારા અમેરિકાને ન્યાયિક વિનંતી પત્ર પણ મોકલવામાં આવ્યો છે. માઈકલ હર્શમેને બોફોર્સ લાંચ કૌભાંડ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી ભારતીય તપાસ એજન્સીઓ સાથે શેર કરવાની તૈયારી દર્શાવી હતી. ફેરફેક્સ ગ્રુપના વડા માઈકલ હર્શમેન 2017 […]

CBIએ ભ્રષ્ટાચાર મામલે દિલ્હી પરિવહન વિભાગનાં 6 કર્મચારીઓની કરી ધરપકડ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.  સીબીઆઈએ દિલ્હી ટ્રાન્સપોર્ટના 6 કર્મચારીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકો પર ભ્રષ્ટાચારનો આરોપ છે. ભ્રષ્ટાચાર મામલે સીબીઆઈ એક્શન મોડમાં જોવા મળી રહી છે. હકીકતમાં, દિલ્હી-ગુડગાંવ રૂટ પર દોડતી બસો તરફથી સતત ફરિયાદો આવતી હતી કે દિલ્હી પરિવહન વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચારનો ખેલ રમી […]

આરજી કાર મેડિકલ કોલેજ ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈની ચાર્જશીટ સ્વિકારવાનો કોર્ટનો ઈન્કાર

કોલકાતાઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ આરજી કાર મેડિકલ કોલેજમાં ભ્રષ્ટાચારના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઈએ 1000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી હતી. જોકે કોર્ટે તેને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. આ ચાર્જશીટમાં પાંચ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઈના એક અધિકારીએ […]

મહારાષ્ટ્રઃ 1200 કરોડની છેતરપિંડીના કેસમાં IPS ભાગ્યશ્રી નવટકે ફસાયા, CBIએ કેસ દાખલ કર્યો

IPS અધિકારી ભાગ્યશ્રી નવટકે પુણેની સહકારી ક્રેડિટ સોસાયટી દ્વારા આચરવામાં આવેલા 1200 કરોડના છેતરપિંડીના કેસમાં ફસાયા છે. સીબીઆઈએ તેની સામે બનાવટી અને ગુનાહિત કાવતરાના આરોપમાં કેસ નોંધ્યો છે. તેમના પર છેતરપિંડીના કેસની તપાસમાં નિયમોનો દુરુપયોગ કરવાનો આરોપ છે. હકીકતમાં, 2015માં જલગાંવની ભાઈચંદ હીરાચંદ રાયસાની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીએ લોકોને વધુ સારા વળતરનો દાવો કરીને કરોડો રૂપિયાનું […]

કોલકાતાઃ મહિલા તબીબ ઉપર આરોપી સંજ્ય રોયે જ ગુજાર્યો હતો બળાત્કાર

સીબીઆઈએ આરોપી સામે કોર્ટમાં રજુ કર્યું ચાર્જશીટ ચાર્જશીટમાં 200થી વધારે સાક્ષીઓના નિવેદનનો ઉલ્લેખ કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં જુનિયર મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને તેની હત્યાના કેસમાં સંજય રોયને હત્યા અને બળાત્કારનો મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં ચાર્જશીટમાં લગભગ 200 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. બીજી […]

આ છે ભારતના 15 મોસ્ટ વોન્ટેડ આતંકવાદી, જાણો નામ…

નવી દિલ્હીઃ આજે વિશ્વના મોટાભાગના દેશો આતંકવાદ સામે ઝઝૂમી રહ્યા છે. ભારત પણ પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદથી પીડિત છે. ઘણા આતંકવાદીઓ, પાકિસ્તાનના ઉશ્કેરણી પર ભારતમાં ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારત સરકારે આવા કેટલાક આતંકવાદીઓને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં મૂક્યા છે. ગૃહ મંત્રાલયે તેની વેબસાઈટ પર UAPA […]

સાયબર આરોપીઓ ઉપર CBIની કાર્યવાહી, કેટલાક રાજ્યોમાં દરોડા પાડીને 26ને ઝડપી લેવાયાં

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ સંસ્થા- સીબીઆઇએ વિશ્વભરમાં છેતરપિંડી પ્રવૃત્તિમાં સંડોવાયેલા અત્યંત સંગઠિત સાઇબર ક્રાઇમ નેટવર્કનાં 26 મહત્વનાં ગુનેગારોની ધરપકડ કરી છે. સીબીઆઇએ ટેકનોલોજી આધારિત ગુનાઇત નેટવર્કનો પર્દાફાશ કરવા વિવિધ શહેરોમાં 32 સ્થળોએ શોધ અભિયાન હાથ ધરીને આ આરોપીઓની ધરપકડ કરી છે. એજન્સીએ જણાવ્યું હતું કે, આ ગુનેગારોમાં પૂણેનાં 10, હૈદરાબાદના 5 અને વિશાખાપટ્ટનમમાં 11નો સમાવેશ […]

કોલકાતાઃ મહિલા તબીબ કેસના આરોપી સંજ્ય રાયનો નાર્કો ટેસ્ટ કરાવાશે

સીબીઆઈને કોર્ટમાંથી મળી મંજુરી બનાવમાં આરોપીની સંડોવણી અંગે થશે ખાતરી નવી દિલ્હીઃ સીબીઆઈ કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યા કેસના આરોપી સંજય રાયનો નાર્કો ટેસ્ટ કરશે. કોર્ટે આ મામલે સીબીઆઈને મંજૂરી આપી દીધી છે. મળતી માહિતી મુજબ, સીબીઆઈએ આ સંબંધમાં જરૂરી પરવાનગી માટે સિયાલદહ કોર્ટમાં અરજી કરી હતી, આજે કોર્ટે સંજય રાયનો નાર્કો ટેસ્ટ કરાવવાની […]

કેજરિવાલના મનમાં આબકારી નિતિને મામલે પહેલાથી જ ખાનગીકરણનો વિચાર હતોઃ CBI

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં તાજેતરમાં એક પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં જણાવ્યું છે કે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આ નીતિ ઘડવા અને અમલીકરણ સંબંધિત ગુનાહિત કાવતરામાં સામેલ હતા”. સીબીઆઈએ આ કેસમાં પાંચમી અને અંતિમ ચાર્જશીટ દાખલ કરીને તેની તપાસ પૂર્ણ કરી હોવાનું જાણવા મળે છે. તેમણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code