1. Home
  2. Tag "celebration"

26મી જાન્યુઆરીઃ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ગીર સોમનાથમાં ઉજવણી કરાશે

અમદાવાદઃ રાષ્ટ્રના પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી 2022ની રાજ્યકક્ષાની ઉજવણી ગીરસોમનાથ ખાતે કરાશે. 26મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા નીમાબેન આચાર્ય મોરબી ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે. રાજ્યના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આણંદમાં, જીતુભાઈ વાઘાણી રાજકોટમાં, અમદાવાદમાં ઋષિકેશ પટેલ, બનાસકાંઠામાં પૂર્ણેશ મોદી, પોરબંદરમાં રાઘવજી […]

ગુજરાતમાં સ્વમી વિવેકાનંદજીની જન્મજ્યંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

અમદાવાદઃ સ્વામી વિવેકનંદજીની 159ની જન્મજ્યંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસથી રાજયભરમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિવિક સામાજીક કાર્યક્રમો યોજાયાં હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ યુવા ભારત દ્વારા 175 ‘સૂર્ય નમસ્કાર’નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં લોકોએ ‘સૂર્ય નમસ્કાર’ કરીને અનોખી રીતે સ્વામી વિવેકાનંદજીની જન્મજ્યંતિની ઉજવણી કરી હતી. રાષ્ટ્રીય […]

ગુજરાતના પ્રસિદ્ધ કવિ, ગીતકાર અને લેખક દુલા ભાયા કાગની જન્મજ્યંતિની ઊજવણી

અમદાવાદઃ ગુજરાતના પ્રસિદ્ધ કવિ, ગીતકાર અને લેખક દુલા ભાયા કાગની જન્મજ્યંતિની  ઊજવણી કરીને તેમના લોક સાહિત્યના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.  તેમની  સાહિત્યિક કૃતિઓ અને સાહિત્યના માધ્યમથી સમાજના ઉત્થાન માટે કરેલી કામગીરીને પણ યાદ કરવામાં આવી હતી. ભાવનગરના મજાદર ગામમાં દુલા ભાયા કાગનો ચારણ પરિવારમાં તા. 25મી નવેમ્બર 1902ના રોજ જન્મ થયો હતો. મધુર ચારણી […]

ભારતીય નેવીઃ INS વાલસુરા તાલીમ કેન્દ્ર ખાતે નેવી વીકની ઉજવણી

અમદાવાદઃ જામનગરમાં ભારતીય નેવીના INS વાલસુરા તાલીમ કેન્દ્ર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નેવી વીકની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે વાલસુરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પથી નેવી વીકની ઉજવણીની શરૂઆત કરવામાં આવી, જેમાં 500 થી વધુ જવાનોએ રકતદાન કર્યું હતું. વાલસુરાના CO ગૌતમ મારવાહાએ જણાવ્યું હતું કે, 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય નૌકાદળના […]

જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણીમાં 222 કેક ધરાવાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રના સંત શિરોમણિ જલારામબાપાની આજે 222મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વીરપુરમાં જાણે  દિવાળી હોય એવો માહોલ જોવા મળ્યો હતો.. ઘરે ઘરે રંગોળીઓ અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. બાપાની જન્મજયંતીને લઇને ઘરે ઘરે આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યાં હતા. તેમજ 222 કેક બનાવવામાં આવી હતી. ભાવિકોએ દર્શન માટે મોડી રાતથી લાંબી લાઇન લગાવી […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમિત શાહની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિનની શાનદાર ઊજવણી કરાઈ

અમદાવાદઃ અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જ્યંતિએ રાજ્યમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સાનિધ્યમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસ ની શાનદાર ઊજવણી કરાઇ હતી.. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહએ  ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી […]

આગ્રાઃ પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારા કાશ્મીરી વિદ્યાર્થીઓનો કેસ નહીં લડવાનો વકીલોનો નિર્ણય

દિલ્હીઃ ટી-20 વિશ્વકપમાં ભારત સામે પાકિસ્તાન ક્રિકેટ ટીમની જીત થઈ હતી. જેની ભારતના ઉત્તરપ્રદેશમાં કેટલાક કાશ્મીરી વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. જેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. જો કે, આ વિદ્યાર્થીઓનો કેસ નહીં લડવાનો વકીલોએ નિર્ણય લીધો છે. આગ્રા એડવોકેટ એસોશિએશન, જનપથ બાર એસોશિએશન, અધિવક્તા સહયોગ સમિતિના પદાધિકારિયોને કાશ્મીરી વિદ્યાર્થીઓની દેશ વિરોધી ગતિવિધીઓ નિંદા કરી છે. […]

ગુજરાતઃ તા. 25મી ઓક્ટોબરએ શિક્ષણ વિભાગના તમામ કર્મચારીઓ ખાદી દિવસની કરશે ઉજવણી

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને જોડાવવા અપીલ તમામ કર્મચારીઓ ગુરુવારથી ખાદીના વસ્ત્રોની કરશે ખરીદી મોદીને આવતીકાલે શાસનમાં 20 વર્ષ થશે પૂર્ણ અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં તા. 2 ઓક્ટોબરે ગાંધીજ્યંતિની ઉજવમી કરવામાં આવી હતી. બીજી તરફ ખાદીનો વપરાશ વધે અને આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખાદીને પ્રાધાન્ય […]

ઝાલાવાડ પંથકની ઐતિહાસિક નગરી વઢવાણનો આજે જન્મ દિવસ, ભોગાવો નદી પર આરતીનો કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગરઃ ગિરનાર પછીનો સૌરાષ્ટ્રનો જૂનામાં જૂનો ભૂભાગ એટલે વઢવાણ. વઢવાણ એવું ગામ નામ વર્ધન મહાદેવ કે વર્ધમાન મહાવીર પરથી પડ્યું છે, જે 2500 વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાનું મનાય છે ત્યારે ઋષિપાંચમે વઢવાણનો સ્થાપના દિવસ માનીને એક દાયકાથી ઊજવણી કરવામાં આવે છે. વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા આજે ભોગાવો નદીની આરતીનું આયોજન કરાયું હતું. વઢવાણ […]

અમદાવાદઃ NIMCJ સંસ્થામાં ગણેશોત્સવની ભારે આનંદોલ્લાસથી ઊજવણી

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ગણેશોત્સવની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. ગણેશચતુર્થીના પાવન પર્વ ઉપર અનેક વિસ્તારમાં શ્રદ્ધાળુઓ દ્વારા દુંદાળાદેવની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક શ્રદ્ધાળુઓએ પોતોના નિવાસસ્થાન તથા વ્યવસાયના સ્થળો ઉપર પણ રિદ્ધિ-સિદ્ધિના દેવતા ગજાનંદજીની સ્થાપના કરવામાં આવી હતી. દરમિયાન શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા NIMCJમાં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code