1. Home
  2. Tag "celebration"

અમદાવાદમાં સમુત્કર્ષ એકેડેમી ઓફ યોગ દ્વારા મહાશિવરાત્રી પર્વની ઉજવણી

અમદાવાદઃ શહેર સહિત સમગ્ર રાજ્યમાં આજે ધાર્મિક માહોલમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ શિવાલયોમાં ભજન-કિર્તન સહિતના કાર્યકર્મો યોજાયા હતા. અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં સમુત્કર્ષ એકેડેમી ઓફ યોગ, મ્યુઝીક એન્ડ હોલીસ્ટીક લીવીંગ દ્વારા શ્રી પંચમુખ પરમેશ્વર સમુત્કર્ષ ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણીને લઈને વિશેષ આયોજન કરાયું છે. તેમજ મહાશિવરાત્રી નિમિત્તે રાતના મહાપૂજા યોજાશે. અમદાવાદ […]

સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ધાર્મિક વાતાવરણમાં કરાશે ઉજવણીઃ મહામૃત્યુંજય યજ્ઞ યોજાશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શિવરાત્રી મહોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સોમનાથમાં ધાર્મિક માહોલમાં શિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. મહા મૃત્યુંજય યજ્ઞ, જ્યોતપૂજન, ચાર પ્રહરના વિશેષ પૂજન, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તેમજ સોમનાથ મંદિર 42 કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. સોમનાથમાં તા.10 થી તા.12 […]

ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ, માર્ગદર્શિકા જાહેર કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં તા. 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને રાજ્ય સરકાર દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર તાલુકા કક્ષાના રાષ્ટ્રધ્વજને સલામી આપવા માટે 250 લોકોને જ આમંત્રણ આપી શકાશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code