1. Home
  2. Tag "Central Government"

ઇબોલા વાયરસનો ખતરો: કેન્દ્ર સરકાર દ્વારા હાઇ-રિસ્ક દેશોમાંથી આવતા મુસાફરો માટે હેલ્થ એડવાઇઝરી જાહેર

નવી દિલ્હી, 21 મે 2026: વિશ્વના કેટલાક દેશોમાં ઇબોલા વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ભારત સરકારના સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલયએ એક અત્યંત મહત્વપૂર્ણ હેલ્થ એડવાઇઝરી (આરોગ્ય માર્ગદર્શિકા) જારી કરી છે. આ એડવાઇઝરી ખાસ કરીને એવા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે છે જેઓ ઇબોલા પ્રભાવિત દેશોમાંથી સીધા ભારત આવી રહ્યા છે અથવા ત્યાં થઈને ભારતમાં પ્રવેશ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય […]

ઇન્જેક્શનવાળા કોસ્મેટિક ઉત્પાદનો પર કેન્દ્ર સરકારે ફરમાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી, 21 મે 2026: દેશભરમાં વધી રહેલા બ્યુટી ક્લિનિક્સ અને વેલનેસ સેન્ટરોમાં સુંદરતા વધારવાના નામે અપાતા ઇન્જેક્શન (ઇન્જેક્ટેબલ એસ્થેટિક પ્રોસિજર) પર કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે. ભારત સરકારના સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલય હેઠળ કાર્યરત ‘સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન’ (સીડીએસસીઓ) એ સ્પષ્ટ કર્યું છે કે, ઇન્જેક્શન સ્વરૂપે આપવામાં આવતા કોઈપણ કોસ્મેટિક ઉત્પાદનો કાયદાકીય રીતે […]

શહીદ અગ્નિવીરના પરિવારને મરણોત્તર પેન્શનનો લાભ ના મળી શકે, કેન્દ્રની બોમ્બે હાઈકોર્ટમાં સ્પષ્ટતા

મુંબઈ, 12 મે 2025: ડ્યુટી દરમિયાન શહીદ થયેલા અગ્નિવીરોને શું નિયમિત સૈનિકોની જેમ પેન્શન અને અન્ય લાભો મળવા જોઈએ? આ લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર કેન્દ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે સેવાના લાભોની બાબતમાં અગ્નિવીર અને નિયમિત સૈનિકો એક સમાન સ્તરે નથી, તેથી શહીદ અગ્નિવીરના પરિવારને […]

સરકારી કર્મચારીઓના DAમાં બે ટકાનો વધારો, કેબિનેટનો નિર્ણય

નવી દિલ્હી, 18 એપ્રિલ, 2026 – સરકારી કર્મચારીઓના DAમાં બે ટકાનો વધારો કરવાનો કેબિનેટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તે સાથે દેશના 1.19 કરોડ કર્મચારીઓ અને પેન્શનરો જેની 3 મહિનાથી વધુ સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે સારા સમાચાર આજે શનિવાર, 18 એપ્રિલના રોજ આવી ગયા છે. કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) અને […]

રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પંજાબ સરકારે પાછી ખેંચી, કેન્દ્રએ આપી ઝેડ સિક્યુરિટી

નવી દિલ્હી, 15 એપ્રિલ 2026: આમ આદમી પાર્ટી (આપ) અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. પંજાબની ભગવંત માન સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પાછી ખેંચી લેતા જ કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલું ભરી તેમને ‘ઝેડ’ કેટેગરીનું સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. ઇન્ટેલિજન્સ બ્યુરોના થ્રેટ પરસેપ્શન રિપોર્ટના આધારે […]

સુપ્રીમ કોર્ટે MSP સંબંધિત અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો

નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: સુપ્રીમ કોર્ટે કૃષિ પેદાશો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ના નિર્ધારણ સંબંધિત અરજી પર કેન્દ્ર સરકાર અને અન્ય અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચે કેન્દ્ર સરકાર, વિદેશ વેપાર મહાનિર્દેશાલય અને કૃષિ ખર્ચ અને કિંમતો કમિશનને નોટિસ જારી કરી છે. અરજીમાં MSP નક્કી […]

ધર્મની વ્યાખ્યા કરવાનું કામ ન્યાયતંત્રનું નથીઃ સબરીમાલા મુદ્દે કેન્દ્ર સરકારે લેખિત જવાબ દાખલ કર્યો

સબરીમાલા કેસમાં કેન્દ્ર સરકારનું વલણ: 2018 ના ચુકાદા સામે પુનઃતપાસ અરજીનું સમર્થન, કહ્યું- ‘આ આસ્થાનો વિષય છે, લિંગ સમાનતાનો નહીં’ નવી દિલ્હી, 7 એપ્રિલ, 2026: સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશનો આદેશ આપતા 2018ના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે દાખલ કરવામાં આવેલી પુનઃતપાસ અરજીઓ પર કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આજથી શરૂ થનારી સુનાવણી […]

કેન્દ્ર સરકારે ‘ફાઇનાન્સ એક્ટ 2026’ નોટિફાય કર્યો, નવા બજેટના ટેક્સ નિયમો લાગુ થયાં

નવી દિલ્હી, 1 એપ્રિલ 2026: ભારત સરકારે નાણાકીય વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટના દરખાસ્તોને અમલી બનાવવા માટે ‘ફાઇનાન્સ એક્ટ 2026’ (નાણા અધિનિયમ)ને સૂચિત (Notify) કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 30 માર્ચના રોજ આ વિધેયક પર મહોર મારતા હવે તેને કાયદાકીય માન્યતા મળી ગઈ છે. ગયા શુક્રવારે રાજ્યસભાએ નાણા બિલ 2026ને મંજૂરી આપી લોકસભાને પરત મોકલ્યું […]

યુવાનો અને બાળકોમાં મોબાઈલ ફોનની વધતી આદતનો મુદ્દો રાજ્યસભામાં ઉઠ્યો

નવી દિલ્હી, 27 માર્ચ 2026: દેશના યુવાધનને અજગરભરડો લઈ રહેલા ડિજિટલ વ્યસન અંગે શુક્રવારે રાજ્યસભામાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા દાવો કર્યો હતો કે, મોબાઈલ અને સ્ક્રીન એડિક્શનને કારણે દેશમાં દર વર્ષે અંદાજે 20 હજાર બાળકો આત્મહત્યા કરી રહ્યા છે. તેમણે સરકારને આ સંકટ સામે […]

કેન્દ્ર સરકાર હવે દર 15 દિવસે ઓઈલની કિંમતોની સમીક્ષા કરશે

નવી દિલ્હી, 27 માર્ચ 2026 : વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને આર્થિક અસ્થિરતા વચ્ચે કેન્દ્ર સરકારે દેશના સામાન્ય નાગરિકોને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. સરકાર હવે દર 15 દિવસે તેલની કિંમતોની સમીક્ષા કરશે. તેલ કંપનીઓની ખોટ ઘટાડવા અને ગ્રાહકો પર વધારાનો બોજ ન પડે તે હેતુથી એક્સાઈઝ ડ્યુટીમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code