1. Home
  2. Tag "Central Government"

ખેડૂતોને કેન્દ્ર સરકારની ભેટ, ખાતર પર સબસિડી વધારાઈ

નવી દિલ્હીઃ મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક ખેડૂતોના નામે રહી છે. વર્ષના પ્રથમ દિવસે બુધવારે મળેલી બેઠકમાં ડીએપી ખાતરના વિશેષ પેકેજને મંજૂરી આપવામાં આવી હતી. આ અંતર્ગત સરકાર દ્વારા ખાતર બનાવતી કંપનીઓને પણ સબસિડી આપવામાં આવશે. આ સબસિડી (ખાસ પેકેજ) કેન્દ્ર સરકાર દ્વારા 31 ડિસેમ્બર 2025 સુધી આપવામાં આવી છે. DAPની 50 કિલોની થેલી ખેડૂતોને […]

કેન્દ્ર સામે ખેડૂતો મોરચો ખોલશે, 4 જાન્યુઆરીએ ખનૌરીમાં મહાપંચાયતનું એલાન

નવી દિલ્હીઃ પંજાબ-હરિયાણા બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે, ખેડૂતોએ જાહેરાત કરી છે કે તેઓ 4 જાન્યુઆરીએ ખનૌરીમાં “કિસાન મહાપંચાયત”નું આયોજન કરશે. આ નિર્ણય કેન્દ્ર સરકાર સામેની અમારી માંગણીઓને લઈને લેવામાં આવ્યો છે, જેમાં લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની ગેરંટી મુખ્ય છે. ખેડૂત સંગઠનો સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાએ મળીને આ મહાપંચાયતનું આયોજન […]

ઓટીટી પર ડ્રગ્સનો પ્રચાર કરવો પડશે ભારે, કેન્દ્ર સરકારે આપી ચેતવણી

OTT પ્લેટફોર્મ પર કંટેંટની કોઈ મર્યાદા નથી. જ્યાં સારી ફિલ્મો અને સીરિઝ જોવા મળે છે, તેમજ કેટલીક વાર ખરાબ ફિલ્મો પણ જોવા મળે છે. ઘણી વખત એવું લાગે છે કે સેન્સરની કાતર અહીં પણ વાપરવી જોઈએ. સેન્સર્સનું સ્ટેન્ડ શું છે તે જાણી શકાયું નથી, કેન્દ્રએ OTT પ્લેટફોર્મને ડ્રગ્સના પ્રચાર અને મહિમામંડન સામે ચેતવણી આપી છે. […]

કેન્દ્રએ ટેકનિકલ ટેક્સટાઈલના ક્ષેત્રમાં 2 સ્ટાર્ટ-અપ્સને મંજૂરી આપી

નવી દિલ્હીઃ ટેક્સટાઈલ મંત્રાલયના સચિવે આજે રાષ્ટ્રીય ટેકનિકલ ટેક્સટાઈલ મિશન હેઠળ 9મી એમ્પાવર્ડ પ્રોગ્રામ કમિટી (EPC)ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. સમિતિએ ‘ટેક્નિકલ ટેક્સટાઇલમાં મહત્વાકાંક્ષી ઇનોવેટર્સ માટે સંશોધન અને સાહસિકતા અનુદાન (ગ્રેટ)’ યોજના અંતર્ગત 2 સ્ટાર્ટ-અપ્સને લગભગ 50 લાખ રૂપિયાના અનુદાનની સાથે મંજૂરી આપી છે. કમિટીએ ટેકનિકલ ટેક્સટાઈલમાં શૈક્ષણિક સંસ્થાઓને સક્ષમ કરવા માટેની સામાન્ય માર્ગદર્શિકા હેઠળ ટેકનિકલ […]

કેન્દ્ર સરકારે લદ્દાખના લોકોને આપી મોટી ભેટ, સરકારી નોકરીઓમાં સ્થાનિક લોકોને 95 ટકા અનામત

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ સુવિધાઓના અભાવ અને સ્થાનિક સમસ્યાઓના કારણે લાંબા સમયથી ચર્ચામાં છે. સોનમ વાંગચુકે આ સમસ્યાઓ સામે ઘણા વિરોધ પ્રદર્શનો યોજ્યા. ભૂખ હડતાળનો પણ આશરો લીધો હતો. જો કે હવે કેન્દ્ર સરકારે લદ્દાખના લોકો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ તાજેતરની ઉચ્ચ સ્તરીય બેઠક પછી, લદ્દાખમાં સ્થાનિક લોકો માટે […]

કેન્દ્ર સરકારે 10 વર્ષમાં લઘુત્તમ ટેકાના ભાવમાં ત્રણ વખત વધારો કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે છેલ્લા દસ વર્ષમાં લઘુત્તમ ટેકાના ભાવમાંત્રણ વખત વધારો કર્યો છે.કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે લોકસભામાં એક પૂરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે યુપીએ સરકાર દરમિયાન ચોખાનો લઘુત્તમ ટેકાના ભાવ 1,310 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, જે વધારીને 2,300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે.આ સરકારે ખર્ચ પર […]

2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને 350 અબજ ડોલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંકઃ ગિરિરાજસિંહ

નવી દિલ્હીઃ વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોના રોજગારીનું માધ્યમ બન્યો છે, ત્યારે વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને 350 અબજ ડોલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે એમ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું. સુરતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહ ગઈ કાલે જણાવ્યું હતું કે, સુરત આપબળે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગના વિકાસનું મોડેલ બન્યું […]

સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ઘરચોળાને કેન્દ્ર સરકાર તરફથી મળ્યો GI ટેગ

અમદાવાદઃ ગુજરાત તેની વૈવિધ્યસભર અને ઉત્કૃષ્ટ હસ્તકલા માટે જાણીતું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત રાજ્યને કુલ 26 GI ટેગ પ્રાપ્ત થયા છે, જે પૈકી 22 GI ટેગ હસ્તકલા ક્ષેત્ર માટે પ્રાપ્ત થયા છે. હવે ભારત સરકારે ગુજરાતની વધુ એક સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ઘરચોળાને જીઆઈ ટેગ આપ્યો છે, અને આ સાથે ગુજરાતને મળેલા કુલ જીઆઈ ટેગની […]

કેન્દ્ર સરકારે મેઘાલયના બળવાખોર સંગઠન HNLC પર પ્રતિબંધ મૂક્યો, ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી

કેન્દ્ર સરકારે મેઘાલય સ્થિત બળવાખોર જૂથ Hyniewtrep નેશનલ લિબરેશન કાઉન્સિલ (HNLC) પર ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ હિંસક ઘટનાઓ અને પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. આ સંગઠને નાગરિકોને ડરાવવાનું ચાલુ રાખ્યું કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનો અભિપ્રાય છે કે HNLC મેઘાલયના એવા વિસ્તારોને અલગ કરવા […]

સ્વચ્છતા અભિયાનમાં કેન્દ્ર સરકારે રૂ. 650 કરોડનું ભંગાર વેચ્યું

નવી દિલ્હીઃ કર્મચારી મંત્રાલયે માહિતી આપી છે કે, કેન્દ્ર સરકારે ઓક્ટોબરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ જનરેટ થયેલા જંકનું વેચાણ કરીને 650 કરોડ રૂપિયાથી વધુની આવક મેળવી છે.  મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીની માર્ગદર્શિકાથી પ્રોત્સાહિત, 2021-24 વચ્ચે ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન હેઠળ, ભંગારના વેચાણથી 2,364 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code