1. Home
  2. Tag "Ceremony"

ઇટાલીઃ ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સનો સમાપન સમારોહ યોજાયો

નવી દિલ્હીઃ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) એ 29 માર્ચ 2024 ના રોજ FAO ના મુખ્યમથક, રોમ, ઈટાલી ખાતે ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ (IYM) 2023 ના સમાપન સમારોહનું આયોજન કર્યું હતું. ઉચ્ચ-સ્તરની હાઇબ્રિડ ઇવેન્ટ જેણે સહભાગીઓને વ્યક્તિગત અને વર્ચ્યુઅલ રીતે બંનેમાં જોડાવા માટે મંજૂરી આપી હતી અને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક સચિવ સહિત […]

વેપાર ઉદ્યોગોની જેમ પ્રાકૃતિક કૃષિમાં પણ ગુજરાત નંબર-વન બનશે : રાજ્યપાલ

ગાંધીનગરઃ વેપાર-ઉદ્યોગ-મૂડી રોકાણ; હર ક્ષેત્રમાં વાઈબ્રન્ટ ગુજરાત નંબર-વન છે, એમ આપણું ગુજરાત પ્રાકૃતિક કૃષિમાં પણ નંબર-વન બનશે. દેશ અને દુનિયા ગુજરાત પાસેથી પ્રેરણા મેળવે એ પ્રકારે ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં પણ નંબર વન બનશે. તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું તેમણે ગાંધીનગરમાં યોજાયેલા ભારતીય કિસાન સંઘના સમારોહમાં  ખેડૂત ભાઈ-બહેનોને પ્રાકૃતિક ખેતી માટે પ્રતિબદ્ધ બનીને બે વર્ષમાં […]

સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર ૨૦૨૨ વિતરણ સમારોહ દિલ્હીમાં આયોજિત થયો.

સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર ૨૦૨૨ માટે ૨૨ લેખકો અને તેમની કૃતિઓને પસંદ કરવામાં આવી છે. સાહિત્ય કદામીના અધ્યક્ષ ડૉ. ચંદ્રશેખર કમ્બારની અધ્યક્ષતામાં સાહિત્ય અકાદમીની કાર્યકારી બેઠકમાં આ નામ નક્કી કરવામાં આવ્યા. આ આયોજનમાં પ્રસિદ્ધ બાળ સાહિત્યકાર પ્રકાશ મનુ, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ, ઉપાધ્ય્કાશ માનવ કૌશિક, અને અકાદમીના સચિવ કે.શ્રીનિવાસ રાવ દ્વારા સાહિત્યકારોને પુરસ્કૃત કરવામાં આવ્યા […]

દેશમાં આર્થિક, સામાજિક અને રાજકીય ધૃવિકરણથી સમાજ બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે, જસ્ટિસ ચંદ્રચુડ

ગાંધીનગરઃ દેશની પ્રતિષ્ઠિત ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીમાં યોજાયેલા અગિયારમાં દીક્ષાંત સમારોહમાં સુપ્રિમ કોર્ટના જસ્ટિસ અને જીએનએલયુના વિઝિટર ડૉ. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડના હસ્તે કુલ 247 વિદ્યાર્થીઓને એલએલએમ, એલએલબી, એમબીએ, ડોક્ટરલ અને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જજ ડો. ચંદ્રચુડએ ચિંતા વ્યક્ત કરી કહ્યું હતું કે, અત્યારે દેશમાં આર્થિક, સામાજિક […]

અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટનો ૫મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો

અમદાવાદ : અદાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ (AIIM)ના ઉપક્રમે ૨૦૧૯-૨૧ બેચના વિદ્યાર્થીઓનો પાંચમો  પદવીદાન સમારોહ ગત સપ્તાહના અંતમાં યોજાયો હતો. ઓલ ઇન્ડીયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એન્યુકેશન (એઆઇસીટીઇ)ની માન્યતા પ્રાપ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ અને લો એવા બે અનુસ્નાતક ડિપ્લોમાં મેનેજમેન્ટ અભ્યાસક્રમની  બેચને પદવી એનાયત કરવામાં આવી હતી. કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટના ગૃપ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડાયરેકટર નિલેશ શાહ […]

કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિના પદવીદાનમાં વિભાવરી દવેને સ્ટેજ પર સ્થાન ન મળતા વિવાદ થયો

ભાવનગરઃ  મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં આઠમો પદવીદાન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેને સ્ટેજની નીચે ડિનની જગ્યાએ બેસાડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ભાજપના ગારીયાધારના ધારાસભ્ય કેશુ નાકરાણીને સ્ટેજ પર બેસાડવામાં આવ્યા હતા. તેમજ કોંગ્રેસના ધારાસભ્ય કનુ બારૈયાને નાના સ્ટેજ પર બેસાડવામાં આવ્યા હતા. જેને લઈ પૂર્વ અને […]

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા જાન્યુઆરીમાં યુવક મહોત્સવ અને ફેબ્રુઆરીમાં પદવીદાન સમારોહ યોજાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં યુવક મહોત્સવ અને પદવીદાન સમારોહ  આગામી જાન્યુઆરી,ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. યુવક મહોત્સવની સાથે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો પણ કરવામાં આવશે.જ્યારે રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ આપેલી તારીખ મુજબ કોન્વોકેશન યોજવાની તૈયારી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી વર્ષ 2022માં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પદવીદાન સમારોહ અને […]

CM ભૂપેન્દ્ર પટેલ ભોળા છે,પણ તેમને કોઈ છેતરી નહીં શકેઃ પાટિલ

બોટાદઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભાજપના અગ્રણીઓ દ્વારા  વખાણ કરવામાં આવી રહ્યા છે.  તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. ત્યારે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેર કાર્યક્રમમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીના વખાણ કર્યાં હતા.  આજે બોટાદમાં યોજાયેલા […]

ગુજરાત યુનિ.ના ખાસ પદવીદાન યોજાશેઃ ડિગ્રી મેળવવા વિદ્યાર્થીઓ 14મી જૂન સુધી કરી શકશે રજિસ્ટ્રેશન

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીનો ખાસ પદવીદાન સમારંભ આગામી મહિનાઓમાં યોજવાનું નક્કી કરાયું છે. આ પદવીદાન સમારંભમાં ડિગ્રી મેળવવા ઇચ્છતાં વિદ્યાર્થીઓને આગામી 14મી જૂન સુધીમાં ઓનલાઇન ફી ભરીને રજિસ્ટ્રેશન કરાવવા સૂચના આપવામાં આવી છે. રજિસ્ટ્રેશનની સમયમર્યાદા પૂરી થયા પછી પદવીદાનની તારીખ સહિતની વિગતો જાહેર કરાશે. સૂત્રોના જમાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષમાં બે વખત પદવીદાન સમારંભનુ આયોજન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code