1. Home
  2. Tag "Ceremony"

અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટનો ૫મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો

અમદાવાદ : અદાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ (AIIM)ના ઉપક્રમે ૨૦૧૯-૨૧ બેચના વિદ્યાર્થીઓનો પાંચમો  પદવીદાન સમારોહ ગત સપ્તાહના અંતમાં યોજાયો હતો. ઓલ ઇન્ડીયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એન્યુકેશન (એઆઇસીટીઇ)ની માન્યતા પ્રાપ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ અને લો એવા બે અનુસ્નાતક ડિપ્લોમાં મેનેજમેન્ટ અભ્યાસક્રમની  બેચને પદવી એનાયત કરવામાં આવી હતી. કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટના ગૃપ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડાયરેકટર નિલેશ શાહ […]

કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિના પદવીદાનમાં વિભાવરી દવેને સ્ટેજ પર સ્થાન ન મળતા વિવાદ થયો

ભાવનગરઃ  મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં આઠમો પદવીદાન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેને સ્ટેજની નીચે ડિનની જગ્યાએ બેસાડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ભાજપના ગારીયાધારના ધારાસભ્ય કેશુ નાકરાણીને સ્ટેજ પર બેસાડવામાં આવ્યા હતા. તેમજ કોંગ્રેસના ધારાસભ્ય કનુ બારૈયાને નાના સ્ટેજ પર બેસાડવામાં આવ્યા હતા. જેને લઈ પૂર્વ અને […]

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા જાન્યુઆરીમાં યુવક મહોત્સવ અને ફેબ્રુઆરીમાં પદવીદાન સમારોહ યોજાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં યુવક મહોત્સવ અને પદવીદાન સમારોહ  આગામી જાન્યુઆરી,ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. યુવક મહોત્સવની સાથે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો પણ કરવામાં આવશે.જ્યારે રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ આપેલી તારીખ મુજબ કોન્વોકેશન યોજવાની તૈયારી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી વર્ષ 2022માં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પદવીદાન સમારોહ અને […]

CM ભૂપેન્દ્ર પટેલ ભોળા છે,પણ તેમને કોઈ છેતરી નહીં શકેઃ પાટિલ

બોટાદઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભાજપના અગ્રણીઓ દ્વારા  વખાણ કરવામાં આવી રહ્યા છે.  તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. ત્યારે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેર કાર્યક્રમમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીના વખાણ કર્યાં હતા.  આજે બોટાદમાં યોજાયેલા […]

ગુજરાત યુનિ.ના ખાસ પદવીદાન યોજાશેઃ ડિગ્રી મેળવવા વિદ્યાર્થીઓ 14મી જૂન સુધી કરી શકશે રજિસ્ટ્રેશન

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીનો ખાસ પદવીદાન સમારંભ આગામી મહિનાઓમાં યોજવાનું નક્કી કરાયું છે. આ પદવીદાન સમારંભમાં ડિગ્રી મેળવવા ઇચ્છતાં વિદ્યાર્થીઓને આગામી 14મી જૂન સુધીમાં ઓનલાઇન ફી ભરીને રજિસ્ટ્રેશન કરાવવા સૂચના આપવામાં આવી છે. રજિસ્ટ્રેશનની સમયમર્યાદા પૂરી થયા પછી પદવીદાનની તારીખ સહિતની વિગતો જાહેર કરાશે. સૂત્રોના જમાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષમાં બે વખત પદવીદાન સમારંભનુ આયોજન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code