1. Home
  2. Tag "Chachar Chowk"

અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવરાત્રી દરમિયાન ગરબાનો કાર્યક્રમ મુલતવી રખાયો

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ચાચરચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય. સતત બીજા વર્ષે પણ ખેલૈયાઓનું સપનું રોળાયુ છે. ગરબામાં ભારે ભીડ થવાની શક્યતાને લઈ પણ અંબાજી મંદિરના ચાચરચોકમાં ગરબાનો કાર્યક્રમ મુલતવી રખાયો છે પણ મંદિર ભાવિકોના દર્શન માટે ખુલ્લુ રહેશે. શક્તિપીઠ ગણાતા અંબાજીમાં માં અંબેનું મૂળ સ્થાન 51 શક્તિપીઠમાનું એક તીર્થસ્થળ માનવામાં આવે છે, અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code