અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી મહાકુંભમાં પહોંચ્યા, ઈસ્કોન પંડાલમાં ભંડારા સેવામાં ભાગ લીધો
પ્રયાગરાજઃ દેશના ટોચના ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પત્ની મહાકુંભ ગયા હતા. અહીં તેમણએ સંગમમાં પવિત્ર સ્થાન કર્યું હતું તેમજ પ્રયાગરાજમાં હનુમાનજી મંદિરમાં પુજા અર્ચના કરી હતી. આ યાત્રા દરમિયાન તેમણે પુત્ર જીત અદાણીના લગ્નની જાહેરાત કરી હતી. મહાકુંભમાં સૌથી પ્રથમ તેઓ ઈસ્કોન વીઆઈપી શિબિર ગયા હતા. જ્યાં તેઓ પ્રસાદ બનાવતા સેવકોને […]