1. Home
  2. Tag "Chaitra Navratri"

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા, જાણો કથા, મંત્ર અને મહત્વ

નવરાત્રિનો પહેલો દિવસ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ઘટસ્થાપન થાય છે. નવરાત્રિના નવ દિવસીય પર્વ પર પ્રથમ દિવસની પ્રમુખ દેવી મા શૈલપુત્રી છે. તે હિમાલય રાજની પુત્રી હોવાથી તેને શૈલપુત્રી (હિમાલયની પુત્રી) કહેવામાં આવે છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. • માં શૈલપુત્રીની કથા શૈલપુત્રી તેના પાછલા જન્મમાં […]

ચૈત્ર નવરાત્રિની ઉજવણી માટે આ મહેંદી ડિઝાઇનને ટ્રાય કરો, હાથની સુંદરતામાં કરશે વધારો

મહેંદી એ ઘણા હિંદુ તહેવારોનો મહત્વનો ભાગ છે. ચૈત્ર નવરાત્રી નજીક છે, આવી સ્થિતિમાં તમે તમારા હાથ પર કેટલીક અદ્ભુત ડિઝાઇન અજમાવી શકો છો. આજકાલ કન્ટેમ્પરરી ડિઝાઇન્સ ખૂબ જ ટ્રેન્ડમાં છે. આવી સ્થિતિમાં, જો તમને થોડો મિનિમલ અને ટ્રેન્ડી લુક જોઈએ છે, તો તમે આના જેવી કેટલીક ડિઝાઇન અજમાવી શકો છો. જો તમે તમારા હાથ […]

ચૈત્ર નવરાત્રીમાં જાણીતા આ મંદિરોમાં માતાજીના દર્શન કરવા ઉમટે છે લાખો શ્રદ્ધાળુઓ

નવી દિલ્હીઃ 9મી એપ્રિલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાથી અને દેવી માતાના પ્રખ્યાત મંદિરોના દર્શન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ દેવી દુર્ગાના પ્રખ્યાત મંદિરો વિશે. વૈષ્ણો દેવી મંદિર જમ્મુ રાજ્યથી 61 કિમી ઉત્તરે ત્રિકુટ પર્વત પર આવેલું છે. અહીં ત્રેતાયુગની […]

ચૈત્ર નવરાત્રિનો 9મી એપ્રિલથી પ્રારંભ, જાણો ઘટસ્થાપના અને કલશ સ્થાપના મૂહૂર્ત

ધાર્મિક ગ્રંથો અનુસાર માતા દુર્ગા નવરાત્રિના નવ દિવસ ભક્તોની વચ્ચે ધરતી પર નિવાસ કરે છે. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલ 2024 થી શરૂ થઈ રહી છે, તે રામ નવમી પર સમાપ્ત થશે. આ વખતે ચૈત્ર નવરાત્રિ પર માતાજી ઘોડા પર સવાર થઈને આવશે. […]

ચૈત્ર નવરાત્રિમાં લવિંગના આ ઉપાય કરવાથી ગ્રહદોષ દૂર થશે,આર્થિક સંકટમાંથી પણ મળશે છુટકારો

22મી માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ દિવસોમાં મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે જેથી ઘરમાં અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહે. આ શુભ દિવસોમાં, તમે કેટલાક જ્યોતિષીય ઉપાયો દ્વારા અશુભ ગ્રહોને શાંત કરી શકો છો અને ગંભીર સંકટને પણ દૂર કરી શકો છો. ચૈત્ર નવરાત્રિમાં લવિંગના આ સરળ ઉપાયો વિશે જ્યોતિષના નિષ્ણાતો […]

જો ચૈત્ર નવરાત્રીમાં ઉપવાસ હોય તો આ વસ્તુને ખાવાનું અવશ્ય ટાળો

ઉપવાસમાં આ વસ્તુઓને ખાવાનું ટાળો ચૈત્રી નવરાત્રીમાં તો ભૂલથી પણ ન જમશો આ વસ્તુને નુક્સાન થવાની સંભાવના આપણા દેશમાં લોકો ધર્મ અને આસ્થાને ધ્યાનમાં રાખીને ઉપવાસ કરતા હોય છે. અત્યારે પણ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને લાખોની સંખ્યામાં લોકો આ દિવસોમાં ઉપવાસ રાખતા હોય છે ત્યારે જાણકારો દ્વારા આ બાબતે કેટલીક વાતની જાણકારી આપવામાં […]

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે વૈષ્ણો દેવી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા

આજથી ચૈત્રી નવરાત્રીનો થયો પ્રારંભ નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીના મંદિરે ભક્તોની ભીડ વૈષ્ણો દેવી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા જમ્મુ:આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ તહેવાર નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે. ભક્તો આ તહેવારની તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી જ શરૂ કરી દે છે.આ દરમિયાન દરેક જગ્યાએ સકારાત્મક ઉર્જા હોય છે અને શાંતિનું વાતાવરણ […]

ચૈત્ર નવરાત્રિમાં કરો આ ઉપાયો,આર્થિક સમસ્યાઓ દૂર થશે

2 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ ચૈત્ર નવરાત્રિમાં કરો આ ઉપાયો આર્થિક સમસ્યાઓ થશે દૂર 2 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે.ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.નાણાકીય સમસ્યાઓને દૂર કરવા માટે તમે આ સમયગાળા દરમિયાન કેટલાક ઉપાયો પણ કરી શકો છો. ચૈત્ર નવરાત્રિ દરમિયાન ગાયની પૂજા કરો. આ ખૂબ જ શુભ […]

આ દિવસથી શરૂ થશે ચૈત્ર નવરાત્રી,જાણો કળશ સ્થાપના વિધિ અને શુભ મૂહર્ત

હિન્દુ ધર્મમાં નવરાત્રીના નવ દિવસોનું વિશેષ મહત્વ મા દુર્ગાના નવ સ્વરૂપોની કરવામાં આવે છે પૂજા ચૈત્રી નવરાત્રી 2 એપ્રિલથી શરૂ થશે અહીં જાણો કળશ સ્થાપના વિધિ અને શુભ મૂહર્ત ચૈત્ર નવરાત્રી હિંદુ કેલેન્ડરના પ્રથમ મહિનામાં ચૈત્ર મહિનામાં ઉજવવામાં આવે છે.આ વર્ષે ચૈત્રી નવરાત્રી 2 એપ્રિલથી શરૂ થશે.હિન્દુ ધર્મમાં આ નવ દિવસોનું વિશેષ મહત્વ છે.ચૈત્ર નવરાત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code