સરકારી યુનિવર્સિટીઓમાં હવે કૂલપતિઓ માટેની વય મર્યાદા 70 વર્ષની રહેશે
યુજીસીએ કૂલપતિના વય મર્યાદા નક્કી કરી અધ્યાપકોની ભરતી માટેના નવા નિયમો પણ જાહેર કરાયા 2009 પહેલા પીએચડી ઉમેદવારને નિમણૂકમાં નેટ-સ્લેટમાંથી મુક્તિ મળશે અમદાવાદઃ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને કૂલપતિઓ માટેની વય માર્યાદા તેમજ અધ્યાપકોની ભરતી માટે પણ નવા નિયમો જારી કર્યા છે. એટલે કે યુજીસી દ્વારા યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં અધ્યપકોની ભરતી અને બઢતી માટેના નવા રિક્રૂટમેન્ટ ઍન્ડ […]