1. Home
  2. Tag "Chancellors"

સરકારી યુનિવર્સિટીઓમાં હવે કૂલપતિઓ માટેની વય મર્યાદા 70 વર્ષની રહેશે

યુજીસીએ કૂલપતિના વય મર્યાદા નક્કી કરી અધ્યાપકોની ભરતી માટેના નવા નિયમો પણ જાહેર કરાયા 2009 પહેલા પીએચડી ઉમેદવારને નિમણૂકમાં નેટ-સ્લેટમાંથી મુક્તિ મળશે અમદાવાદઃ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને કૂલપતિઓ માટેની વય માર્યાદા તેમજ અધ્યાપકોની ભરતી માટે પણ નવા નિયમો જારી કર્યા છે. એટલે કે યુજીસી દ્વારા યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં અધ્યપકોની ભરતી અને બઢતી માટેના નવા રિક્રૂટમેન્ટ ઍન્ડ […]

ગુજરાતની તમામ યુનિ.ના કુલપતિઓને સ્વચ્છતા અભિયાન હાથ ધરવા રાજ્યપાલે કર્યો અનુરોધ

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા અને તે સફળ થાય તે માટે નિશ્ચિત કાર્યક્રમ તૈયાર કરવા યુનિવર્સિટીઓના કુલપતિઓને અનુરોધ કર્યો છે. તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને પત્ર પાઠવીને આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, ગુજરાતના તમામ વિશ્વવિદ્યાલયો સાફ-સુથરા, સ્વચ્છ હોવા જોઈએ, અને તો જ અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વચ્છ વાતાવરણમાંથી પ્રેરણા લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code