અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલીશન પાર્ટ-2, મંદિર-મસ્જિદ તૂટતાં ટોળાં ઊમટ્યાં
ચંડોળામાં ડેમોલિશનનું કામ પૂર્ણ, બે દિવસમાં કાટમાળ પણ હટાવાશે 35 હિટાચી મશીન, 15 જેસીબી મશીનથી 8500 નાના-મોટા કાચા પાકા મકાનો તોડી પડાયા ચંડોળા તળાવના 5 લાખ ચો. મીટર જગ્યા પરથી દબાણો દૂર કરાયા અમદાવાદઃ શહેરના ચંડોળા ડિમોલિશન ફેઝ-2ના આજે બીજા દિવસે વહેલી સવારથી જ ડિમોલિશનનનો પ્રારંભ કરાયો હતો. ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થાનોને તોડવાની […]