અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં ધાર્મિક સ્થળો પરના દબાણો હટાવાયા
ડિમોલિશન પહેલાં ધાર્મિક વસ્તુઓ-પુસ્તકો હટાવાયાં અગાઉ ડિમોલિશન વખતે ધાર્મિક સ્થાનોના દબાણો તોડાયા ન હતા મ્યુનિ દ્વારા ડિમોલિશન દરમિયાન પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ચંડાળા તળાવ આસપાસના ગેરકાયદે દાબાણો હટાવવા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ હતું. ત્રણ તબક્કે કરાયેલી ડિમોલિશનની કાર્યવાહીમાં ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા નહતા, ત્યારે આજે મ્યુનિ.કોર્પોરેશન […]