ઉપવાસ પર બેઠેલા આંધ્રના સીએમ ચંદ્રાબાબુ નાયડુને મળ્યા રાહુલ ગાંધી, પીએમ મોદી જ્યાં જાય છે ત્યા જૂઠ્ઠું બોલતા હોવાનો કર્યો દાવો
ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા અને રાજ્ય પુનર્ગઠન અધિનિયમ-2014 હેઠળ કેન્દ્ર સરકાર માટે કરવામાં આવેલા વાયદાને પૂર્ણ કરવાની માગણીને લઈને ભૂખ હડતાલ કરી રહ્યા છે. આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાની માગણીને લઈને ટીડીપીના પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ રાજધાની નવી દિલ્હીમાં એક દિવસના ઉપવાસ પર બેઠા છે. તેમણે સોમવારે સવારે રાજઘાટ જઈને […]


