1. Home
  2. Tag "Change in time"

અયોધ્યા: રામલલાની પૂજાના સમયમાં થયો ફેરફાર, હવે મંદિર સવારે 6 કલાકે ખુલશે

અયોધ્યાઃ રામલલા મંદિરમાં દર્શન અને ધાર્મિક વિધિઓના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે હેઠળ હવે મંદિર સવારે સાત વાગ્યે નહીં પણ સવારે છ વાગ્યે ખુલશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મંદિર હવે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, મંદિરમાં સવારે 4 વાગ્યે મંગળા […]

અંબાજી મંદિરમાં અષાઢ સુદ- 2 (બીજ) થી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર

અંબાજીઃ રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અષાઢી બીજના દિને માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં માતાજીની આરતીનો સમય સવારે 7.30થી 8 વાગ્યાનો રહેશે. જ્યારે ભાવિકો માતાજીના દર્શન સવારે 8 વાગ્યાથી બપોરે 11.30 વાગ્યા સુધી કરી શકશે. માતાજીને રાજભોગ બાદ બપોરે 12.30થી 4,30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. સાંજે 7થી 7.30 વાગ્યે આરતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code