1. Home
  2. Tag "Chardham Yatra"

ઉત્તરાખંડઃ ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધાયા

નવી દિલ્હીઃ આ વખતે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં કુલ 15.13 લાખ  શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે GMVN ગેસ્ટ હાઉસનું બુકિંગ આઠ કરોડને વટાવી ગયું છે. પ્રવાસન મંત્રીનું કહેવું છે કે, આ વખતે ચારધામ યાત્રા અગાઉની યાત્રાનો રેકોર્ડ તોડશે. પ્રવાસન મંત્રી સતપાલ મહારાજે કહ્યું હતું કે, […]

Chardham Yatra 2023:યાત્રાના ઈતિહાસમાં બન્યો રેકોર્ડ,56 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીધી મુલાકાત

દહેરાદૂન: ચારધામ યાત્રા માટે દેશ-વિદેશમાંથી આવતા ભક્તોના ઉત્સાહે આ વખતે 56 લાખથી વધુનો નવો રેકોર્ડ બનાવ્યો છે. યાત્રાના ઈતિહાસમાં ચારધામ સહિત હેમકુંડ સાહિબના દર્શન કરનારા ભક્તોની સંખ્યાનો રેકોર્ડ બન્યો છે. કેદારનાથ ધામમાં સૌથી વધુ 19.61 લાખ ભક્તોએ મુલાકાત લીધી છે. 22 એપ્રિલથી 18 નવેમ્બર સુધી ચાલનારી ચારધામ યાત્રા માટે લગભગ 75 લાખ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી […]

ચારઘામ યાત્રાએ રચ્યો ઈતિહાસ – આ વર્ષ દરમિયાન પ્રથમ વખત દર્શન કરનારાઓની સંખ્યા 50 લાખને પાર પહોંચી

દહેરાદૂનઃ દરવર્ષે ચારઘામ યાત્રા કરનારાઓની સંખ્યામાં વઘારો નોંઘાતો જઈ રહ્યો છે હવે યુવાઓ પણ ચારઘામ યાત્રામાં પરસ ગાખવી રહ્યા છે જેને પરિણામે આ વર્ષ દરમિયાનની ચારઘામ યાત્રાના યાત્રીઓની સંખઅયા રેકોર્ડ સ્ચરે નોંઘાઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ચારધામ યાત્રાના ભક્તોએ નવો ઈતિહાસ રચ્યો છે. પ્રથમ વખત યાત્રા દરમિયાન દર્શન કરનાર ભક્તોની સંખ્યા 50 લાખને પાર પહોંચી […]

ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા 2 દિવસ માટે મોકૂફ,CMએ ભક્તોને કરી આ અપીલ

 દહેરાદુન: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોમવારે કહ્યું કે રાજ્યમાં ભારે વરસાદને જોતા ચારધામ યાત્રા બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. અહીં જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અવિરત વરસાદ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રાને બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી […]

અત્યાર સુધીમાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રાએ પહોંચ્યા,કેદારનાથમાં પણ ભક્તોએ તોડ્યો રેકોર્ડ

દહેરાદુન : પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે ગુરુવારે જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામની મુલાકાત લીધી છે અને 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથની મુલાકાત લીધી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભક્તોને સલામત અને સરળ દર્શન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. “ઉત્તરાખંડ પોલીસના જવાનો શ્રદ્ધાળુઓ માટે સરળ દર્શન […]

26 લાખ શ્રદ્ધાળુઓએ કરી ચારધામની યાત્રા,19199 શ્રદ્ધાળુઓ પહોંચ્યા બદ્રીનાથ ધામ

26 લાખ શ્રદ્ધાળુઓએ કરી ચારધામની યાત્રા 19199 શ્રદ્ધાળુઓ પહોંચ્યા બદ્રીનાથ ધામ દહેરાદુન: ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ ચાર ધામમાં પહોંચનારા તીર્થયાત્રીઓની સંખ્યા 26 લાખથી વધુ થઈ ગઈ છે. મંગળવાર સુધી 7 લાખ 80 હજારથી વધુ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામના દર્શન કરી ચુક્યા છે. અગાઉ 11 જૂન, 19199 તીર્થયાત્રીઓએ બદ્રીનાથની મુલાકાત લીધી હતી જ્યારે 12 જૂને 14902 યાત્રાળુઓએ મુલાકાત […]

6 લાખ 70 હજાર ભક્તોએ કર્યા બદ્રીનાથના દર્શન,યાત્રા દરમિયાન 11 લોકોના થયા મોત

6 લાખ 70 હજાર ભક્તોએ કર્યા બદ્રીનાથના દર્શન યાત્રા દરમિયાન 11 લોકોના મોત થયા દહેરાદુન : ઉત્તરાખંડ સ્થિત બદ્રીનાથ ધામમાં દરવાજા ખોલ્યાની તારીખથી અત્યાર સુધીમાં 6 લાખ 70 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ભગવાન બદ્રી વિશાલના દર્શન કરી ચુક્યા છે. બુધવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બદ્રીનાથ પહોંચ્યા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા. બદ્રીનાથ યાત્રામાં દરેક વયજૂથના યાત્રીઓ […]

ચારધામ યાત્રા પર સંકટના વાદળો – કેદારનાથની યાત્રા માટેની નોંધણી 8 મે સુધી અટકાવવામાં આવી

કેદારનાથની યાત્રામાં હિમવર્ષા બની અવરોધ 8 મે સુધી રજીસ્ટ્રેન પર રોક લગાવાઈ દહેરાદૂનઃ- ચારધાન યાત્રાનો આરંભ થી ચૂક્યો છે હજારો ભક્તોએ નોંધણી કરાવી અને ચારધામની યાત્રાએ પહોંચી રહ્યા છે જો કેજારધામ યાત્રાની વાત કરવામાં આવે તો ભારે હિમવર્ષાને કારણે અહી લોકોની અવર જવર મુશ્કેલ બની છે,જો કે એનડીઆરએફ દ્રારા રસ્તાઓ પરથી ગ્લેશિયર હટાવીને માર્ગ બનાવાની […]

ચારધામ યાત્રા માં વરસાદ બન્યો વિઘ્ન કેદારનાથ ના યાત્રીઓ ને રોકવામાં આવ્યા

વરસાદના કારણે ચારધામ યાત્રા માં વિઘ્ન કેદારનાથ જતા યાત્રીઓને સોનપ્રયોગમાં રોકવામાં આવ્યા દહેરાદૂનઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં હાલ વાતાવરણ વરસાદ છાયું જોવા મળી રહ્યું છએ તો કેટલાક રાજ્યોમાં વરસાદના ઝાપટા આપી રહ્યા છે બીજી તરફ ઉત્તરખંડમાં વરસાદના કારણે હવામાન બગડ્યું છે તો બીજી તરફ ચારધઆમના યાત્રીઓની યાત્રામાં વિઘ્ન આવ્યું છે,બરફ વર્ષાના કારણે યાત્રીઓને રોકવામાં આવી રહ્યા […]

કેદારનાથ યાત્રાની નોંધણી પર 3 મે સુધી રોક લગાવાઈ, હવામાન ખરાબ થતા લેવાયો નિર્ણય

ચાર ધામ યાત્રાનુિં પંજીકરણ પર રોક ખરાબ હવામાનને કારણે યાત્રીઓને અટકાવાયા દહેરાદૂનઃ- કેદારનાથ સહીકત ચારધઆમની યાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે,મોટા પ્રમાણમાં લોકોએ નોંધણી પણ કરાવી છે જો કે હાલની સ્થિતિ અહીની ખરાબ વાતાવરણના કારણે ખરાબ બની છે જેને જોતા તંત્રએ એક મહત્વનો નિર્ણય લીધો છે જે મુજબ 3 મે સુધી ચારધામ યાત્રાની નોંધણી રોકવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code