1. Home
  2. Tag "Chardham Yatra"

કેદારનાથ યાત્રાની નોંધણી પર 3 મે સુધી રોક લગાવાઈ, હવામાન ખરાબ થતા લેવાયો નિર્ણય

ચાર ધામ યાત્રાનુિં પંજીકરણ પર રોક ખરાબ હવામાનને કારણે યાત્રીઓને અટકાવાયા દહેરાદૂનઃ- કેદારનાથ સહીકત ચારધઆમની યાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે,મોટા પ્રમાણમાં લોકોએ નોંધણી પણ કરાવી છે જો કે હાલની સ્થિતિ અહીની ખરાબ વાતાવરણના કારણે ખરાબ બની છે જેને જોતા તંત્રએ એક મહત્વનો નિર્ણય લીધો છે જે મુજબ 3 મે સુધી ચારધામ યાત્રાની નોંધણી રોકવામાં આવી […]

ચારધામ યાત્રાના સ્થળો પર જીઓની 5 G સેવા  શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી

ચારધામ યાત્રાના સ્થળો પર 5જૂ સેવા ષશરુ કરાશે આજરોજ ટેલિકોમ કંપની રિલાયન્સે કરી જાહેરાત દિલ્હીઃ- દેશભરમાં 5 જી ઈનવ્ટરનેટ સેવાને લઈને સતત રાહ જોવાઈ રહી છે,ત્યારે ચારધામયાકત્રા કરનારા યાત્રીઓને આ સેવાનો લાભ મળી રહ્યો છેટેલિકોમ સેવા પ્રદાતા રિલાયન્સ જિયોએ ગુરુવારે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા સંકુલમાં 5 જી સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી જાણકારી અનુસાર રિલાયન્સ […]

ચારધામ યાત્રા માટે 13 લાખ લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન

દહેરાદુન : ઉત્તરાખંડમાં ભક્તોની આસ્થાના કેન્દ્ર ગંગોત્રી, યમુનોત્રીના દ્વાર ખુલવાની સાથે ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. અલકનંદાના કિનારે બિરાજમાન દેવાધિદેવ મહાદેવના દ્વાર પણ ભક્તો માટે ખુલવા જઈ રહ્યા છે, તો બીજી તરફ મંદાકિનીના કિનારે ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામ તરીકે ઓળખાતા બદ્રીનાથના દ્વાર પણ કિનારે ખુલવા જઈ રહ્યા છે..ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ રવાના […]

આજથી ચારધામ યાત્રા શરુ, ગંગોત્રી-યમુનોત્રી ધામના આજે કપાટ ખુલશે

ચારધામ યાત્રાનો થશે આરંભ ગંગોત્રી યમનોત્રીના આજથી કપાડ ખોલવામાં આવશે નવરાત્રીના આરંભે ગંગોત્રીધામના કપાટ ખોલવાની તિથી નક્કી 22 એપ્રિલથી ખુલશે કપાટ દેહરાદૂનઃ- ઉત્તરકાશીમાં ચાર ધામ યાત્રાની તૈયારીઓમાં જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કરી રહ્યું  છે,મોચાભાગની તૈયારીઓ હવે પૂર્મ થી ચૂકી છે અને ચારધામ યાત્રાનું રજીસ્ટ્રેન પણ શરુ થી ગયું છે ત્યારે  ગંગોત્રી ધામના દરવાજા ખોલવાનો  આજે […]

ચારધામ યાત્રામાં આર્મી પ્રોટોકોલ બચાવશે ભક્તોના જીવ,AIIMSમાં ચર્ચા, સૂચનો તૈયાર

ચારધામ યાત્રામાં આર્મી પ્રોટોકોલ બચાવશે ભક્તોના જીવ AIIMSમાં થઇ ચર્ચા સૂચનો કરાયા તૈયાર દહેરાદુન :  યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ યાત્રામાં આર્મી પ્રોટોકોલ શ્રદ્ધાળુઓના જીવ બચાવી શકે છે. જો ભક્તો એકસાથે ઊંચાઈ પર ચઢવાને બદલે વચ્ચે રોકાઈ રોકાઈને ચડતા હોય તો શરીર પણ એ જ અનુકૂલન કરે છે, જેથી શરીરને થતું નુકસાન અટકાવી શકાય. પહાડોમાં તૈનાતી […]

ચારધામ યાત્રાના યાત્રીઓની સુવિધા બનશે સરળ – હવે ડ્રોનના માધ્યમથી દવાઓ પહોંચાડાશે

ચારધામ યાત્રાના યાત્રીઓની સુવિધા બનશે સરળ  હવે ડ્રોનના માધ્યમથી દવાઓ પહોંચાડાશે દહેરાદૂન – દેશભરમાં ઘાર્મિક સ્થળો પર યાત્રા કરતા લોકો માટે કેન્દ્રની સરકાર સતત  સુવિધાઓ વિકસાવી રહી છે જેથી કરીને યાત્રીઓને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સ,ામનો ન કરવો પડે ત્યારે હવે ચારધામની યાત્રા કરતા યાત્રીઓની મેડિકલ સેવાને લઈને ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં તેઓને […]

ચારધામ યાત્રાએ જતા ભક્તો માટે મોટા સમાચાર,હવે દર્શન માટે 300 રૂપિયાની કાપલી કાપવી પડશે

ચારધામ યાત્રાએ જતા ભક્તો માટે મોટા સમાચાર ચારધામ યાત્રા આગામી 22 એપ્રિલથી થશે શરુ હવે દર્શન માટે 300 રૂપિયાની કાપલી કાપવી પડશે નવી સ્લિપ સિસ્ટમ મંદિરના દરવાજા ખોલવાની સાથે શરૂ થશે દહેરાદુન : જો તમે પણ આ વખતે ચારધામની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, સોમવારે […]

આ વર્ષે ચારધામ યાત્રામાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે – અત્યાર સુઘી 2.50 લાખ લોકોએ નોંધણી કરાવી

ચારઘામ યાત્રાને લઈને ભક્તો ભઆરે ઉત્સાહીત 2.50 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું દિલ્હીઃ- ચારધામ યાત્રાની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, વિતેલા વર્ષે પણ મોટા પ્રમાણમાં યુવાઓએ યાત્રા કરી હતી ત્યારે આ વખતે પણ યુવાઓનું આકર્ષમ વધી રહ્યું છે ખાસ કરીને ઉત્તરાખંડના કેદારનાથ પર યુવાઓની ભારે ભીડ જોવા મળતી હોય […]

કેદારનાથ અને બદ્રીનાથ યાત્રા અત્યાર સુધી 1.25 લાખ યાત્રીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન

ચારધામ યાત્રા માટેની નોંધણી શરુ અત્યાર સુધી 1.25 લાખ લોકોનું રજીસ્ટ્રેશન દિલ્હીઃ- કેન્દ્ર સરકાર દ્રારા આ વર્ષથી ચારધામ યાત્રા માટે ફરજિયાત રજીસ્ટ્રેશનની પ્રકિયા શરુ કરવામાં આવી છે કારણ કે દરવર્ષે ભક્તોની ભારે ભીડને લઈને સુરક્ષા વ્યસત્થા કરવી મુશ્કેલ બને છએ સાથે જ અનેક અપ્રિય ઘટનાઓ સર્જાય છે જેથી આ વર્ષથી આ યાત્રા માટે નોંધણી શરુ […]

હવે ચારધામ યાત્રા કરનારાઓ એ પહેલા કરાવવી પડશે નોંધણી ત્યાર બાદ જ કરી શકાશે આ યાત્રા

ચારધામ યાત્રા માટે નોંધણી ફરીજીયાત નોંધણી વિના યાત્રા નહી કરી શકાય ભીડને નિયંત્રણ કરવા સરકારનો નિર્ણય દિલ્હીઃ- દેશભરના તીર્થ સ્થળોએ ભક્તોનો ભારે જમાવડો રહેતો હોય છે ખાસ કરીને ચારધામની યાત્રાની વાત કરવામાં આવે છે તો અહી યાત્રાનો આરંભ થતા જ દેશભરમાંથી ભક્તો આવતા હોય છે જેને લઈને ભારે ભીડ થાય છે ત્યારે હવે સરકારે ભીડને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code