1. Home
  2. Tag "Chardham Yatra"

ચારધામના શ્રદ્ધાળુઓ માટે નવી પહેલ – અહી આવનારા યાત્રીઓ મળશે 1 -1 લાખ રુિપાયો વીમો

ચારધામ શ્રદ્ધાળું માટે નવી પહેલ યાત્રીઓને મળશે અકસ્માતનો વિમો દહેરાદૂન- દેશભરમાંથી ચારધામ માટે શ્રદ્ધાળું આવી પહોંચતા હોય છે ,ભારે ભીજના કારણ અકસ્માત કે હાર્ટએટેક થી ઘણ ાલોકો મોતને પમ ભેટચે છે, જો કે હવે અહી આવતા શ્રદ્ધાળું માટે એક નવી પહેલ કરવામામ આવી છે.,જે મુજબ હવે ચાર ધામ યાત્રાના ભક્તોને વીમા કવચ મળશે. ચારધામ યાત્રા […]

ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓના મોતનો આંકડો 100ને પાર,કેદારનાથ ધામમાં સૌથી વધુ મોત

ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓના મોતનો આંકડો 100ને પાર કેદારનાથ ધામમાં સૌથી વધુ શ્રદ્ધાળુઓના મોત ઓક્સિજનની અછત અને ઠંડીના કારણે સતત મૃત્યુ દિલ્હી:ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓના મૃત્યુનો આંકડો 100ને વટાવી ગયો છે.કેદારનાથ ધામમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 50 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં ઓક્સિજનની અછત અને ઠંડીના કારણે અચાનક કાર્ડિયાક અરેસ્ટ થવાના કારણે મુસાફરો સતત મૃત્યુ પામી […]

ચારધામ યાત્રા 2022: અત્યાર સુધીમાં 12 લાખ શ્રદ્ધાળુઓએ ચારધામની મુલાકાત લીધી,કેદારનાથમાં ભક્તોની ભીડ ઉમટી

ચારધામની મુલાકાત લેતા દર્શનાર્થીઓ અત્યાર સુધીમાં 12 લાખ શ્રદ્ધાળુઓએ લીધી મુલાકાત કેદારનાથમાં ભક્તોની ભીડ ઉમટી દહેરાદૂન:ઉત્તરાખંડમાં સ્થિત ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ ધામોમાં રવિવારે સવારે 11 વાગ્યા સુધી કુલ 12 લાખ 622 શ્રદ્ધાળુઓએ તેમના મુખ્ય દેવતાના દર્શન કર્યા છે. જ્યારે કુલ 16,587 શ્રદ્ધાળુઓ ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહિબ પહોંચ્યા હતા, જે શીખોના પવિત્ર સ્થળ પાંચમા ધામ […]

ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 91 યાત્રાળુઓના મોત- ડીજી હેલ્થે કરી પુષ્ટિ  

3 મેં થી શરુ થઇ તીર્થયાત્રા અત્યાર સુધીમાં કુલ 91 શ્રદ્ધાળુઓના મોત ડીજી હેલ્થે કરી પુષ્ટિ    દહેરાદૂન:આ વર્ષે 3 મેથી તીર્થયાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ 91 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે. 26 મેના રોજ પણ યાત્રા દરમિયાન 16 શ્રદ્ધાળુઓના મોત થયા હતા.તે જ સમયે, ડીજી હેલ્થ ડો. શૈલજા ભટ્ટે આ વાતની પુષ્ટિ કરી […]

અત્યાર સુધીમાં 8 લાખ ભક્તોએ ચારધામ યાત્રા કરી,લાખો અન્ય ભક્તોએ કરાવી નોંધણી  

આઠ લાખ લોકોએ કરી ચારધામની યાત્રા લાખો અન્ય ભક્તોએ કરાવી નોંધણી દહેરાદૂન:અત્યાર સુધીમાં,દેશ-વિદેશમાંથી લગભગ આઠ લાખ શ્રદ્ધાળુઓએ ઉત્તરાખંડના ચાર ધામ, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની મુલાકાત લીધી છે, જ્યારે લાખો અન્ય લોકોએ દર્શન માટે પોતાનું નામ નોંધાવ્યું છે. અધિકૃત સૂત્રોએ અહીં જણાવ્યું હતું કે,મે મહિના માટે રજીસ્ટ્રેશન સ્લોટ પૂર્ણ થઈ ગયા છે. હેમકુંડ સાહિબ ગુરુદ્વારાના […]

24 કલાક દરમિયાન ચારધામ યાત્રામાં 7 યાત્રીઓના હાર્ટએટેકના કારણે મોત- અત્યાર સુધી 56 લોકોએ જીવ ગુમાવ્યા

ચારધામ યાત્રામાં 24 કલાકમાં 7નામોત અત્યાર સુધી કુલ 56 લોકોએ જીવ ગુમાવ્યા દેહરાદૂનઃ- ચારધામ યાત્રામાં મોટી સ્ખાયામાં યાત્રીઓ આવી રહ્યા છએ આવી સ્તિથિમાં અત્યાર સુધી 56 લોકોએ આ યાત્રા દરમિયાન જીવ ગુમાવ્યા છે. ડાણકારી પ્રમાણે જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કુલ 7 લોકોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે. વિતેલા […]

ઉત્તરાખંડઃચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 41 શ્રદ્ધાળુઓના મોત

 ચારધામ યાત્રા પર હવામાનની અસર અત્યાર સુધીમાં 41ના મોત વરસાદને પગલે ગૌરીકુંડમાં જામ દહેરાદુન:ઉત્તરાખંડમાં વરસાદ બંધ થયા બાદ બદ્રીનાથ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે.જણાવવામાં આવી રહ્યું છે કે,સોમવારે રાત્રે મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે યાત્રા રોકી દેવામાં આવી હતી.મંગળવારે સવારે 6 વાગ્યે ફરી બદ્રીનાથ યાત્રા શરૂ કરવામાં આવી છે. જ્યારે કેદારનાથ પદયાત્રાનો માર્ગ ગૌરીકુંડ […]

ચારધામ યાત્રાઃ યાત્રિકોની સંખ્યામાં વધારો,જાણો હવે દરરોજ કેટલા ભક્તો દર્શન કરી શકશે

ચારધામ યાત્રા: યાત્રિકોની સંખ્યામાં વધારો જાણો હવે દરરોજ કેટલા ભક્તો કરી શકશે દર્શન કોરોનાને કારણે બે વર્ષથી બંધ હતી આ યાત્રા દહેરાદુન:ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં આવનારા ભક્તોની ભારે ભીડને જોતા દરેક ધામમાં દરરોજ દર્શન માટે અગાઉથી નિર્ધારિત મહત્તમ સંખ્યામાં એક હજારનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ઉચ્ચ ગઢવાલ હિમાલયમાં સ્થિત ચાર ધામ-બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં […]

ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત 

દહેરાદુન:ચાર ધામ યાત્રા 2022 થી શરૂ થઈ ગઈ છે, યાત્રા શરૂ થતા પહેલા વહીવટીતંત્ર અને સરકારે કહ્યું હતું કે,આ વખતે યાત્રા દરમિયાન કોઈ અરાજકતા નહીં થાય, પરંતુ તેનાથી વિપરીત ચાર ધામ યાત્રામાં અરાજકતા જોવા મળશે. 3 મેના રોજ અક્ષય તૃતીયાના અવસરે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલીને ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો હતો.6 મેના રોજ […]

ચારધામ યાત્રા શરૂ, 6 મેના રોજ કેદારનાથ અને 8 મેના રોજ બદ્રીનાથના દ્વાર ખુલશે

ચારધામ યાત્રાનો થયો પ્રારંભ 6 મેના રોજ કેદારનાથના દ્વાર ખુલશે 8 મેના રોજ બદ્રીનાથના દ્વાર ખુલશે દહેરાદુન:ચારધામની પવિત્ર યાત્રા અક્ષય તૃતીયાના દિવસે મંગળવારથી શરુ થઇ ગઈ છે.આ વખતે આ યાત્રા 45 દિવસ સુધી ચાલશે.કોરોના સંકટના કારણે બે વર્ષ બાદ શરૂ થયેલી ચારધામ યાત્રા માટે ભોલે ભંડારીના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.મંગળવારે પૂજા અર્ચના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code