1. Home
  2. Tag "Chardham Yatra"

ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત 

દહેરાદુન:ચાર ધામ યાત્રા 2022 થી શરૂ થઈ ગઈ છે, યાત્રા શરૂ થતા પહેલા વહીવટીતંત્ર અને સરકારે કહ્યું હતું કે,આ વખતે યાત્રા દરમિયાન કોઈ અરાજકતા નહીં થાય, પરંતુ તેનાથી વિપરીત ચાર ધામ યાત્રામાં અરાજકતા જોવા મળશે. 3 મેના રોજ અક્ષય તૃતીયાના અવસરે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલીને ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો હતો.6 મેના રોજ […]

ચારધામ યાત્રા શરૂ, 6 મેના રોજ કેદારનાથ અને 8 મેના રોજ બદ્રીનાથના દ્વાર ખુલશે

ચારધામ યાત્રાનો થયો પ્રારંભ 6 મેના રોજ કેદારનાથના દ્વાર ખુલશે 8 મેના રોજ બદ્રીનાથના દ્વાર ખુલશે દહેરાદુન:ચારધામની પવિત્ર યાત્રા અક્ષય તૃતીયાના દિવસે મંગળવારથી શરુ થઇ ગઈ છે.આ વખતે આ યાત્રા 45 દિવસ સુધી ચાલશે.કોરોના સંકટના કારણે બે વર્ષ બાદ શરૂ થયેલી ચારધામ યાત્રા માટે ભોલે ભંડારીના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.મંગળવારે પૂજા અર્ચના […]

ઉત્તરાખંડઃ ચારધામની યાત્રામાં આવનારા લોકોની પહેલા ચકાસણી કરાશે

નવી દિલ્હીઃ ચાર ધામ યાત્રામાં આવનારા લોકોની પહેલા ચકાસણી કરવામાં આવશે. તેમ ઉત્તરાખંડના ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રે કહ્યું હતું. ચાર ધામ વિસ્તારમાં હિન્દુઓ સિવાય અન્ય ધર્મના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની સંતોએ માંગણી કરી છે. દરમિયાન સીએમ પુષ્કર ધામીએ કહ્યું હતું કે, સરકાર તેના પર વિચાર કરી રહી છે અને ટૂંક સમયમાં તેના […]

ચારધામ યાત્રામાં નકલી ઈ-પાસનો પર્દાફાશઃ 18 યાત્રાળુઓ પાસેથી મળ્યા ઇ-પાસ

તેમને ચેકપોસ્ટ પરથી જ પરત કરવામાં આવ્યા ચારધામની યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં પ્રથમ દિવસે જ 19 હજારથી વધારે ઈ-પાસ અપાયા હતા દિલ્હીઃ ઉત્તરાખંડની પ્રખ્યાત ચારધામ યાત્રા શરૂ થઈ છે. લાંબા સમય પછી ભક્તોની ચાર ધામ યાત્રાના દર્શન કરવા બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામ પહોંચી રહ્યાં છે. પહેલા જ દિવસે ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડ […]

યાત્રાળુઓ માટે ખુશખબર! 18 સપ્ટેમ્બરથી ચારધામ યાત્રાનો થશે પ્રારંભ

ચારધામ યાત્રા કરવા ઇચ્છુક યાત્રાળુઓ માટે ખુશખબર 18 સપ્ટેમ્બરથી ચારધામ યાત્રા શરૂ થશે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીએ કર્યું એલાન નવી દિલ્હી: ચારધામ યાત્રા કરવા માંગતા યાત્રીઓ માટે મહત્વના સમાચાર છે. ઉત્તરાખંડમાં 18 સપ્ટેમ્બરથી ચારધામ યાત્રા શરૂ થવા જઇ રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેનું એલાન કરતા કહ્યું કે, ચારધામ યાત્ર 18 સપ્ટેમ્બરથી […]

ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા ઉપરનો પ્રતિબંધ 28મી જુલાઈ સુધી લંબાવાયો

એકત્ર થતી ભીડ અંગે કોર્ટે નારાજગી વ્યક્ત કરી ગાઈડલાઈનનું પાલન ન થતા સરકારને આપ્યો ઠપકો દિલ્હીઃ કોરોનાને પગલે દેશના તમામ ધાર્મિક સ્થળો ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવ્યાં હતા. જો કે, હવે કોરોનાને કેસમાં ઘટાડો થતા અનલોકનો અમલ કરવામાં આવ્યો છે. તેમાં ધાર્મિક સ્થળો પણ કોવિડ-19ની ગાઈડલાઈન અનુસાર શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલવામાં આવ્યાં છે. દરમિયાન […]

ભારતીય રેલવેનું ચારધામ યાત્રાને જોડતી વિશેષ ટ્રેન દોડવવાનું આયોજન, 18મી સપ્ટેમ્બરે શરૂ થશે યાત્રા

દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઘટતા ભારતીય રેલવેએ સપ્ટેમ્બરમાં ચાર ધામ યાત્રા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશિયલ ટ્રેન બદ્રીનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ અને દ્રારકાધીશ સહિત અનેક ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરાવશે. રામાયણ સર્કિટ પર સંચાલિત થનારી શ્રી રામાયણ યાત્રા ટ્રેનને સારો પ્રતિસાદ મળતા આઈઆરસીટીસીને હવે દેશો અપના દેશ અંતર્ગત ચાર ધામ યાત્રા […]

1 લી જુલાઈથી ચારધામ યાત્રાનો આરંભ -નોંધણી કરાવી ઈ-પાસ મેળવ્યા બાદ જ કરી શકાશે ચારધામના દર્શન, કોરોના નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય

ઉત્તરાખંડ સરકારનો મuત્વનો નિર્ણય 1 લી જુલાઈથઈ ચારઘામ યાત્રા કરાશે શરુ કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરુરી યાત્રા માટે નોંધણી ફરજિયાત દેહરાદૂનઃ-સમગ્ર દેશમાં કોરોનાના કારણે અનેક ઘાર્મિક સ્થળોથી લઈને જાહેર સ્થળો બંઘ રાખવાની ફરજ પડી હતી, આ સાથે જ તેની અસર અનેક ધાર્મિક યાત્રાઓ પર જોવા મળી હતી, ત્યારે હવે સ્થિતિ સામાન્ય થતા ઉત્તરાખંડ સરકારે ચારધામની […]

ચારધામ યાત્રાઃ- દેવસ્થાનમ બોર્ડ દ્રારા મર્યાદીત સંખ્યામાં તબક્કાવાર યાત્રા શરુ કરવા સરકારને પ્રસ્તાવ

ચારધામની યાત્રા શરુ કરવાની તૈયારીઓ દેવસ્થાન બોર્ડ દ્રારા સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો મર્યાદીત સંખ્યામાં શરુ થી શકે છે આ યાત્રા દિલ્હીઃ- સમગ્ર દેશમા કોરોનાની ગતિ ઘીમી પડેલી જોઈ શકાય છે, કોરોનાના કેસોમાં મોટી રહાત મળી રહી છે ત્યારે હવે અનેક પ્રકારની તંત્ર દ્રારા છૂટછાટ પણ આપવામાં આવી રહી છે, જેમાં  ઘર્મસ્થાનોને પણ ખોલવાની મંજુરી આપવામાં […]

કેદારનાથ ધામ: શુભમૂહર્તમાં ખુલ્યા કપાટ , માત્ર તીર્થ પુરોહિત પૂજામાં થયા સામેલ

કોરોનાને કારણે ચારધામની યાત્રા થઈ છે સ્થગિત કેદારનાથના દ્વાર આજે સવારે શુભમૂહર્તમાં ખુલ્યા માત્ર પૂજારી લોકો થયા સામેલ કેદારનાથ: કોરોનાના કારણે લાંબો સમય બંધ રહ્યા બાદ કેદારનાથ મંદિરના દ્વાર આજે શુભમૂહર્તમાં ખોલી દેવામાં આવ્યા છે. મંદિરના પરિસરમાં પુરોહિત, પંડા સમાજ અને ગણતરીના અન્ય લોકો ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રી તિરથ સિંહ રાવતએ લોકોને ઘરમાં રહીને જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code