ગુરદાસપુર પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલા કેસમાં આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ
નવી દિલ્હીઃ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) આતંકવાદીઓ દ્વારા ગુરદાસપુર પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલા કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે, જેમાંથી ત્રણ ફરાર છે. પંજાબના ગુરદાસપુર જિલ્લાના બટાલામાં ઘાનીના બાંગર પોલીસ સ્ટેશન પર થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી BKI કાર્યકર્તાઓ હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયા અને ગુરપ્રીત ઉર્ફે ગોપી […]