1. Home
  2. Tag "Chhattisgarh"

રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભાજપ, છતીસગઢમાં કશ્મકસ અને તેલગાંણામાં કોંગ્રેસ આગળ

અમદાવાદઃ દેશમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ, અને તેલગાંણા રાજ્યની વિધાનસભાની ચૂંટણીની આજે મતગણતરીમાં  રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. રાજસ્થાનમાં ભાજપ 101 અને કોંગ્રેસ 72 બેઠકો પર આગળ છે. જ્યારે મધ્યપ્રદેશમાં પણ ભાજપ 151માં અને કોંગ્રેસ 78 બેઠકો પર આગળ છે. જ્યારે છતીસગઢમાં કોંગ્રેસ 45 અને ભાજપ 43 બેઠકો પર આગળ છે. તેમજ […]

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ આગળ,વિગતમાં વાંચો

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની બલ્લે બલ્લે  વલણોમાં ત્રણેય રાજ્યોમાં આગળ  કોંગ્રેસ ચાલી રહી છે પાછળ  દિલ્હી: પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની ચૂંટણીના પરિણામો 3જી ડિસેમ્બરે એટલે કે આજે આવશે. ચૂંટણી પરિણામોના ટ્રેન્ડ આવવા લાગ્યા છે, જે અમે તમને પહેલા જણાવીશું. ભાજપ અને કોંગ્રેસ […]

5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો એક્ઝિટ પોલઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર

નવી દિલ્હીઃ તેલંગાણામાં છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આજે સાંજે વિવિધ સંસ્થાઓ દ્વારા પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ જાહેર કરાયો હતો. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં કોની સરકાર બની શકે છે તેનો અંદાજ આ એક્ઝિટ પોલમાં જાહેર કરવામાં આવ્યો છે. મોટાભાગના એક્ઝિટ પોલસમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની […]

છત્તીસગઢ : પીએમ મોદીએ ફરી એકવાર કોંગ્રેસ સરકાર પર કર્યા આકરા પ્રહારો

દિલ્હી: છત્તીસગઢના મુંગેલીમાં વિજય સંકલ્પ મહારેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યારે હું મુંગેલીમાં આવ્યો છું, મહામાયા માઈની આ ભૂમિ પર સમગ્ર છત્તીસગઢ કોંગ્રેસના કુશાસનના અંતની ઉજવણી કરી રહ્યું છે. પ્રથમ તબક્કાના મતદાનથી સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ છત્તીસગઢમાંથી હારી […]

છત્તીસગઢના કાંકેર જિલ્લામાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓનો ઠાર

સુરક્ષા જવાનો અને નક્સલવાદીઑ વચ્ચે અથડામણ અથડામણમાં બે નક્સલવાદીઓનો થયો ઠાર અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ    રાઈપુર :છત્તીસગઢના કાંકેર જિલ્લામાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે શનિવારે આ વાતની જાણકારી આપવામાં આવી છે. નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન થયું એન્કાઉન્ટર  પોલીસ મહાનિરીક્ષકએ જણાવ્યું કે, કોયલીબેડા પોલીસ સ્ટેશનની […]

છત્તીસગઢમાં સુરક્ષાદળોની નક્સલવાદીઓ સાથે અથડામણ, એક નક્સલી ઠાર મરાયો

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુરમાં નક્સલગ્રસ્ત વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ અને નક્સવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસ અને નક્સવાદીઓ વચ્ચે થયેલા ઘાણીફુટ ગોળીબાર વચ્ચે એક નક્સવાદી ઠાર મરાયો હતો. જ્યારે ચારેક નક્સવાદી ઈજાગ્રસ્ત થયાં હતા. આ અથડામણમાં સુરક્ષા જવાનો પણ ઈજાગ્રસ્ત થયાં હતા. ઈજાગ્રસ્ત સુરક્ષા જવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. સુરક્ષાદળો વિસ્તારમાં આ વિસ્તારમાં નક્સલવાદીઓને […]

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી-રાજ્યના 24 નેતાઓને મળી CRPFની સુરક્ષા

રાઈપુર: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, તમામ પાર્ટી સત્તામાં આવવા માટે સંપૂર્ણપણે જોર લગાવી રહી છે ત્યારે હવે એવી જાણકારી આવી રહી છે કે રાજ્યમાં 24 નેતાઓને સીઆરપીએફની સુરક્ષા આપવામાં આવી છે. ઈલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં 7 નવેમ્બર અને 17 નવેમ્બર એમ બે ફેઝમાં મતદાન પ્રક્રિયા થશે […]

એમપી, છત્તીસગઢ, રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં આજે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે

દિલ્હી: દેશના પાંચ રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ અંગે ચૂંટણી પંચે આજે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે જેમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે.આ પહેલા શુક્રવારે ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની અધ્યક્ષતામાં નિરીક્ષકો સાથે બેઠક કરી હતી, જેમાં ચૂંટણી […]

છત્તીસગઢ:પીએમ મોદીએ વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​જગદલપુરમાં આયોજિત બેઠકમાં છત્તીસગઢને રૂ. 26,000 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓ ભેટમાં આપી હતી. તેમણે કહ્યું કે છત્તીસગઢે ભારતના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નગરનારમાં NMDC સ્ટીલ લિમિટેડના સ્ટીલ પ્લાન્ટ સહિત છત્તીસગઢમાં રૂ. 26,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ સાથે પીએમ મોદીએ […]

PM મોદીએ કહ્યું, ‘છત્તીસગઢમાં પરિવર્તન નિશ્ચિત છે’

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બિલાસપુરમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે જૂની પાર્ટી ‘કોંગ્રેસ’ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર દરેક યોજના પર પ્રભુત્વ ધરાવે છે, તેથી છત્તીસગઢના લોકો કોંગ્રેસ સરકારને હટાવવા અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી) લાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વાસ્તવમાં, વડાપ્રધાન મોદીએ બિલાસપુરમાં ભાજપની ‘પરિવર્તન યાત્રાઓ’ના સમાપન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code