1. Home
  2. Tag "Chhattisgarh"

છત્તીસગઢમાં અમિત શાહે નક્સલી હિંસાનો ભોગ બનેલા લોકો સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે છત્તીસગઢનાં જગદલપુરમાં નક્સલવાદ સામે લડતાં પોતાનાં જીવનનું બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શહીદ સૈનિકોના પરિવારો અને નક્સલી હિંસાનો ભોગ બનેલા લોકોના પરિવારોને પણ મળ્યા હતા. આ પ્રસંગે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈ અને નાયબ મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. […]

છત્તીસગઢમાં ટ્રક અને મોટરકાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6ના મોત

બાલોદઃ છત્તીસગઢના બાલોદ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ચાર મહિલાઓ સહિત છ લોકોના મોત થયા છે અને અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છેપોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના મોડી રાત્રે દાઉન્ડી પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરહાપાડાવ ગામ પાસે બની હતી જ્યારે એક ટ્રકે સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV)ને ટક્કર મારી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, […]

અમિત શાહ આજથી છત્તીસગઢની ત્રણ દિવસીય મુલાકાતે

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહ આજથી છત્તીસગઢની ત્રણ દિવસીય મુલાકાતે રહેશે. આ દરમિયાન તેઓ નક્સલ પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત કરશે અને નક્સલ વિરોધી અભિયાનને ગતિ પણ આપશે. તેમના છત્તીસગઢના પ્રવાસ દરમિયાન અમિત શાહ રવિવારે રાયપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસને પ્રેસિડેન્ટ કલર્સ આપીને તેમના મનોબળમાં વધારો કરશે. જે બાદ જગદલપુરના સર્કીટ હાઉસમાં નક્સલ પીડિતો સાથે મુલાકાત કરશે […]

છત્તીસગઢ: બીજાપુરમાં સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણમાં બે નક્સલી માર્યા ગયા

બીજાપુર: છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં શુક્રવારે સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા. બીજાપુરના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટર સવારે નેન્દ્ર અને પુન્નુર ગામોના જંગલોમાં થયું હતું જ્યારે સુરક્ષા કર્મચારીઓની એક ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર બંધ થયા બાદ ઘટના સ્થળેથી બે નક્સલવાદીઓના મૃતદેહ, એક […]

છત્તીસગઢમાં પુલ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ માટે 147.26 કરોડ રૂપિયા મંજૂર કરાયાં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે છત્તીસગઢના પુલ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે 147.26 કરોડ રૂપિયાની જંગી રકમ મંજૂર કરી છે. PM Modi ની સરકારે નેશનલ હાઈવે નંબર 130 પર હાઈ લેવલ બ્રિજ બનાવવા અને નેશનલ હાઈવે નંબર NH 153 અને નેશનલ હાઈવે નંબર 130 પર ફોર લેન રોડના અપગ્રેડેશન માટે કુલ 147 કરોડ 26 લાખ રૂપિયાની રકમ […]

અમિત શાહ 13 ડિસેમ્બરે છત્તીસગઢના બસ્તર ઓલિમ્પિક અને પોલીસ એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપશે

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ ગઈ કાલે દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ મોડી સાંજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહને મળ્યા હતા. મુખ્યમંત્રી સાઈએ ગૃહમંત્રી શાહને 13 ડિસેમ્બરે આયોજિત બસ્તર ઓલિમ્પિક્સ અને પોલીસ એવોર્ડ કાર્યક્રમના સમાપનમાં હાજરી આપવાનું ઔપચારિક આમંત્રણ આપ્યું હતું, જેનો ગૃહ મંત્રીએ સ્વીકાર કર્યો હતો. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી અરુણ સાઓ […]

છત્તીસગઢના સુકમામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 10 નક્સલવાદી ઠાર મરાયાં

સુરક્ષાદળોએ સુકમામાં અભિયાન શરૂ કર્યું હતું ઘટના સ્થળ પરથી મારક હથિયારોનો જથ્થો મળ્યો અન્ય નક્સલવાદીઓને ઝડપી લેવા તપાસ શરુ કરાઈ નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભ્યાન શરૂ કર્યું છે. દરમિયાન ભારતીય સુરક્ષા એજન્સીઓ છત્તીસગઢના સુકમામાં અભિયાન હાથ ધરીને 10 જેટલા નક્સલવાદીઓને ઠાર માર્યાં છે. તેમજ તપાસમાં મારક હથિયારો પણ મળી […]

છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે “રાજ્યોમાં ફાયર સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ” હેઠળ 3 પ્રોજેક્ટ્સને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે “રાજ્યોમાં ફાયર સર્વિસીસના વિસ્તરણ અને આધુનિકીકરણ” હેઠળ રૂ. 725.62 કરોડના ત્રણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. સમિતિએ છત્તીસગઢ માટે રૂ. 147.76 કરોડ, ઓડિશા માટે રૂ. 201.10 કરોડ અને પશ્ચિમ બંગાળ માટે રૂ. 376.76 કરોડ મંજૂર કર્યા […]

છત્તીસગઢ નક્સલી એન્કાઉન્ટરમાં મૃત નક્સલીઓની સંખ્યા 31 પર પહોંચી

દંતેવાડા:  છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં, સુરક્ષા દળોએ શનિવારે સવારે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા વધુ ત્રણ નક્સલવાદીઓના મૃતદેહોને કબજે કર્યા હતા, આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા 31 પર પહોંચી ગઈ છે. શુક્રવારે જિલ્લાના અબુઝહમદ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ મોડી રાત સુધી 28 નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બસ્તર ક્ષેત્રના […]

સુકમામાં મેલીવિદ્યાની શંકાના આધારે લોકોએ 5 વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યાં

લોકોએ બે દંપતિ સહિત પાંચની હત્યાથી પોલીસ દોડતી થઈ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો પોલીસે સમગ્ર ઘટનામાં પાંચ વ્યક્તિની કરી અટકાયત નવી દિલ્હીઃ છત્તીસગઢના આદિવાસી બહુલ સુકમા જિલ્લાના એક ગામમાં બે યુગલો અને એક મહિલાને મેલીવિદ્યાની શંકાના આધારે માર મારીને તેમને મોતને ઘાટ ઉતારવાની ઘટનાને પગલે સનસનાટી મચી ગઈ હતી. સમગ્ર ઘટનાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code