1. Home
  2. Tag "Chhattisgarh"

છત્તીસગઢ: સુકમામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક નક્સલવાદી ઠાર મરાયો

ઘટના સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો મળ્યાં અન્ય નક્સલવાદીઓને ઝડપી લેવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું સુકમાઃ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં એક નક્સલવાદી માર્યો ગયો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લાના ચિંતાગુફા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના તુમાલપાડ ગામ પાસે સુરક્ષા દળોએ એક નક્સલવાદીને માર્યો હતો. સુકમામાં નક્સલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે સામ-સામે […]

છત્તીસગઢ: લાંચ માંગવા બદલ સ્ટેશન ઈન્ચાર્જ સહિત ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ

ઉચ્ચ અધિકારીએ સમગ્ર પ્રકરણની તપાસનો કર્યો નિર્દેશ સાયબર ક્રાઈમની ફરિયાદમાં અરજદાર પાસેથી નાણાની માંગણી કરાઈ હતી કેસની તપાસ માટે નાણાની માંગણી કરી હતી બેમેતરા: છત્તીસગઢના બેમેતરા જિલ્લામાં છેતરપિંડીના કેસમાં, અરજદાર પાસેથી પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સહિત ચાર પોલીસ કર્મચારીઓએ નાણાની માંગણી કરી હોવાની ફરિયાદ થઈ હતી. જેના પગલે આઈજીએ સ્ટેશન ઈન્ચાર્જ ઉપરાંત અન્ય ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ […]

છત્તીસગઢઃ સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં 9 નક્સલવાદીઓ ઠાર

લોહાગાંવ પીડિયાના જંગલમાં થઈ અથડામણ ઘટના સ્થળ ઉપરથી મારક હથિયારો મળ્યાં નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા જવાનોએ દેશવિરોધ પ્રવૃતિઓને ડામવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના દંતેવાડા-બીજાપુર જિલ્લાની બોર્ડર ઉપર લોહાગાંવ પીડિયાના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં નવ નક્સલવાદીઓના મોત થયાં છે. પોલીસ સુત્રોના જણવ્યા અનુસાર નક્સલવાદીઓના પીએલજીએ કંપની નંબર […]

છત્તીસગઢના જશપુરમાં હાથીઓનો આતંક, બે ભાઈઓની કચડીને મારી નાખ્યાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના જશપુર જિલ્લામાં જંગલી હાથીના હુમલામાં બે સગા ભાઈઓના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવારે મોડી રાત્રે જશપુરના ટપકારા ફોરેસ્ટ રેન્જ હેઠળના કેરસાઈ ગામમાં જંગલી હાથીના હુમલામાં બે સગા ભાઈઓ કોકડે રામ (ઉ.વ. 45) અને પડવા રામ (ઉ.વ 43)નું મોત થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જંગલી હાથીઓએ સવારે લગભગ 3 વાગ્યે કેરસાઈ […]

છત્તીસગઢઃ સુકમા પોલીસનો નક્સલીઓની છાવણી ઉપર દરોડા, નકલી નોટો છાપવાના રેકેટનો પર્દાફાશ

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલ પ્રવૃતિઓને ડામવા માટે સુરક્ષા દળો દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં સુરક્ષા દળોને નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત મોટી સફળતા મળી છે. છત્તીસગઢમાં નક્સલીઓ નકલી નોટો છાપતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ રેકેટમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા ચક્રોગિતમાન કર્યાં છે. તેમજ નક્સલવાદીઓ સાથે જોડાયેલા લોકોને છોડવામાં નહીં […]

છત્તીસગઢઃ બલરામપુરમાં વાહન ખાડામાં ખાબકતા બે પોલીસકર્મીઓના મોત

બલરામપુર: છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં છત્તીસગઢ આર્મ્ડ ફોર્સ (CAF) ના બે પોલીસ કર્મચારીઓનું નાનું કાર્ગો વાહન ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં એક CAF સૈનિક અને વાહન ચાલક ઘાયલ થયા છે. બલરામપુર જિલ્લા પોલીસ અધિક્ષક લાલ ઉમ્મેદ સિંહે જણાવ્યું હતું કે, આ ઘટના ઝારખંડ રાજ્યની સરહદે આવેલા પુંદગ અને […]

છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોએ આઠ નક્સલીઓને ઠાર માર્યાં

નવી દિવસઃ છત્તીસગઢના નારાયણપુરમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. અબુઝમાદના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં આઠ નક્સલવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો છે અને બે જવાન ઘાયલ થયા છે. એન્કાઉન્ટર હજુ ચાલુ છે. અબુઝમાદના જંગલોમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની કાર્યવાહી ચાલુ છે. નક્સલવાદીઓની હાજરીની માહિતી પર સુરક્ષા દળોએ સરહદી જિલ્લાઓ સાથે સંયુક્ત […]

ઉત્તરાખંડના યમુનોત્રીમાં ઘન કચરાના નિકાલ માટે અસરકારક પહેલ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના યમુનોત્રીમાં જાનકીચટ્ટી ખાતે નવનિર્મિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ ઘન કચરાના સુરક્ષિત નિકાલ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. આધુનિક પ્લાઝ્મા ટેક્નોલોજીથી સજ્જ આ પ્લાન્ટમાં યાત્રાની શરૂઆતથી જ નિયમિતપણે કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ દરરોજ એક ટન જેટલા ઘન કચરાનો નિકાલ કરવાની ક્ષમતા ધરાવે છે. વાસ્તવમાં, યમુનોત્રી ધામ […]

છત્તીસગઢના બેમેટારામાં ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ, આઠના મોતની આશંકા

નવી દિલ્હીઃ છત્તીસગઢના બેમેટારા જિલ્લામાં બરલાની ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયાનું જાણવા મળે છે. બીજી તરફ હજુ મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. વહીવટી ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, બેમેટારા […]

કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા રાધિકા ખેડા ભાજપામાં જોડાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢ કોંગ્રેસના સિનિયર મહિલા નેતા રાધિકા ખેડાએ કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ આજે તેઓ વિધિવત રીતે ભાજપામાં જોડાયાં હતા. તેમજ પોતાની સાથે કોંગ્રેસમાં થયેલા અયોગ્ય વર્તન મામલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા રાધિકા ખેડાએ ભાજપનો કેસરિયા ધારણ કર્યો છે. રાધિકા ખેડાએ બે દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રાધિકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code