મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જર્મનીના ઉદ્યોગપતિઓ સાથે કરી ચર્ચા
ભોપાલઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવે જર્મનીની મુલાકાત દરમિયાન જર્મન રોકાણકારોને ખાતરી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં માત્ર દેશમાં જ નહીં, પરંતુ મધ્યપ્રદેશમાં પણ રોકાણની તકો વિસ્તરી છે અને તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ દરેક વ્યક્તિનું રોકાણ વધ્યું છે. સત્તાવાર માહિતી અનુસાર, ડૉ. યાદવે કહ્યું કે મધ્યપ્રદેશ કુશળ સંચાલન અને કુદરતી સંસાધનોમાં સમૃદ્ધ છે. મધ્યપ્રદેશમાં […]