1. Home
  2. Tag "Chief Minister"

ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ સરકારના વર્ગ 4ના કર્મચારીઓ સાથે સ્નેહ ભોજન લઈને સંવાદ કર્યો

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના સાલસ અને સરળ-સહજ વ્યક્તિત્વ તથા દરેકને પોતીકાપણાના ભાવથી હળવા-મળવાની આગવી લાક્ષણિકતાથી ‘‘સૌના ભૂપેન્દ્રભાઇ’’ બની રહ્યા છે. મુખ્યમંત્રીની આવી જ નિખાલસતાનો સુખદ અને આગવો પરિચય રાજ્ય સરકારના પાયાના સ્તરના કર્મયોગી એવા વર્ગ-4ના સેવકોને ગાંધીનગરમાં થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલયના વર્ગ-4ના કર્મયોગીઓને પોતાના નિવાસસ્થાને આમંત્રીત કરીને તેમની સાથે સહજ સંવાદનો સેતુ […]

મુખ્યમંત્રીએ લોકપ્રશ્નો માટે વોટ્સએપ નંબર જાહેર કર્યા બાદ 20 કલાકમાં 500 ફરિયાદો મળી

ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  લોકોના પ્રશ્નો ઉકેલવા માટે સક્રિય બન્યા છે. લોકો પોતાના પ્રશ્નોની સીધી ફરિયાદ કરી શકે તે માટે મુખ્યમંત્રીએ વોટ્સએપ નંબર જાહેર કરાયો હતો. જેમાં પ્રથમ દિવસે લોકોનો સારાએવો રિસપોન્સ મળ્યો છે. માત્ર 20 કલાકમાં જ 500 જેટલી ફરિયાદો મળી છે. અને ફરિયાદોના ત્વરિત ઉકેલ માટે જે તે વિભાગોને મોકલવામાં આવી રહી […]

PM મોદીના કાર્યક્રમને સફળ બનાવવા CMએ મેટ્રો સ્ટેશન અને સ્ટેડિયમની મુલાકાત લઈ સમીક્ષા કરી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની તા. 29 અને 30મી સપ્ટેમ્બરના રોજ મુલાકાતે આવી રહ્યા છે. જેમાં 29 સપ્ટેમ્બરે નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન અને 30મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદના મેટ્રો ટ્રેનના ફેઝ 1નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રવિવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે. મેટ્રો સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશનની […]

શહેરોમાં રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ બાદ માલધારીઓએ CM સાથે બેઠક યોજીને કરી ચર્ચા

ગાંધીનગરઃ ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારના આદેશથી તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ સઘન બનાવવામાં આવી છે. આ ઝૂંબેશને કારણે શહેરી વિસ્તારમાં વસવાટ કરતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.  આથી માલધારી સમાજના આગેવાનોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં  સીએમ નિવાસસ્થાને માલધારી સમાજના ટોચના આગેવાનો પહોંચ્યા હતા. અને તેમણે મુખ્યપ્રધાન સાથે મુલાકાત […]

અમરેલીમાં મુખ્યમંત્રીએ ભાજપના નેતાઓ સાથે ‘ટિફિન બેઠક યોજીને ચૂંટણી અંગે ચર્ચા કરી

અમરેલીઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ-ચાર મહિના બાકી રહ્યા છે. ત્યારે ભાજપએ ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીની મુલાકાત લઈને જિલ્લાના ભાજપના અગ્રણીઓ સાથે ટિફિન બેઠક યોજીને ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. જેમાં જિલ્લાના આગેવાનોએ જિલ્લાની તમામ બેઠકો જીતવાની મુખ્યમંત્રીને ખાતરી આપી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપે કમરકસી […]

“રામ વન શહેરીજનોને એક નવું નજરાણું મળશે”:17 ના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ    

 રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ “રામ વન” – અર્બન ફોરેસ્ટ, ઇલેક્ટ્રિક બસ ચાર્જીંગ સ્ટેશન, ૨૩ ઇલેક્ટ્રિક બસોનું તેમજ વિવિધ કામોના લોકાર્પણ તથા ખાતમુર્હુત તા. ૧૭ ના રોજ રાજ્યના  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે. રામ વનના લોકાર્પણની સાથે પવિત્ર શ્રાવણ માસ અને આગામી સાતમ-આઠમના તહેવારોને ધ્યાનમાં રાખીને તા. ૨૮-૦૮-૨૦૨૨ સુધી રામ વનની મુલાકાતે […]

ગુજરાત નેશનલ લો યુનિ.માં શનિવારે મુખ્યમંત્રી દ્વારા સ્કૂલ ઓફ ડ્રોન વિદ્યાશાખાનો પ્રારંભ કરાવાશે

ગાંધીનગરઃ વિશ્વભરમાં ટેકનોલોજીકલ ક્રાંતિની સાથે કદમ મિલાવવા તેમજ દેશનું યુવાધન અદ્યતન ટેકનોલોજીથી સતત અપડેટ રહે, પોતાની સ્કિલને વધુ સારી રીતે એપ્લાય કરી શકે, રી સ્કીંલીંગ, અપ-સ્કીલીંગ કરી શકે અને આધુનિક ટેકનોલોજીકલ યુગ સાથે સમન્વય સાધી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અદ્યતન ટેકનોલોજીકલ સ્કિલ શીખવવા લેટેસ્ટ અભ્યાસક્રમો શરૂ કરવા આવશ્યક બન્યા છે. જેને અનુસંધાને ગુજરાત […]

આસામમાં જેહાદી પ્રવૃત્તિને લઈને મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ આસામ હવે જેહાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું છે અને છેલ્લા કેટલાક મહિનામાં અહીં બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન અંસારુલ ઈસ્લામના પાંચ ‘મોડ્યૂલ’નો પર્દાફાશ થયો હોવાનો રાજ્યના સીએમ હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અંસારુલ ઇસ્લામના છ બાંગ્લાદેશી નાગરિકો યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે આસામ આવ્યા હતા અને તેમાંથી એકની આ વર્ષે […]

શિવરાજપૂરના ટુરિસ્ટ ફેસીલીટી પ્રોજેક્ટસની કામગીરીનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યુ

અમદાવાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મનોહર અને શાંત દરિયા કિનારે આવેલા શિવરાજપૂર બીચ માં પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાઇ રહેલા પ્રવાસન-યાત્રી સુવિધાના કામોની પ્રગતિનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાત નિરીક્ષણ કર્યુ હતું. પર્યટન, પ્રવાસન અને સલામતીને ધ્યાને રાખીને બ્લ્યૂ ફલેગના વૈશ્વિક ધોરણો અન્વયે શિવરાજપૂર બીચને પ્રવાસન વિભાગ વિકસીત કરી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિવરાજપૂર ખાતે અંદાજે […]

રાજ્યમાં રાસાયણિક ખેતીના સ્થાને હવે પ્રાકૃતિક કૃષિનો વિકલ્પ ખેડુતોએ અપનાવવો જોઈએઃ મુખ્યમંત્રી

સુરતઃ જિલ્લાના ખેડુતો રસાયણિક આધારિત ખેતીને તિલાંજલિ આપીને પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક ખેતી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાતના રાજ્યલાલ અને મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં સુરત જિલ્લાના કેટલાક ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં. જેમને પ્રાકૃતિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code