6 વર્ષની વય પૂર્ણ કરેલા બાળકોને પ્રવેશના નિયમ સામે રિટ, HCએ સરકાર પાસે જવાબ માગ્યો
અમદાવાદઃ ગુજરાતમાં જુન-જુલાઈથી શરૂ થતા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ જશે. જેમાં પ્રાથમિક શાળાઓમાં 1લાં ધોરણમાં 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકોને જ પ્રવેશ આપવામાં આવશે. સરકારની આ નીતિ સામે વાલીઓમાં વિરોધ ઊઠ્યો છે. દરમિયાન એક વાલીએ ગુજરાત હાઈકોર્ટમાં સરકારના આ નિયમ સામે રિટ કરતાં હાઈકોર્ટે સોગંદનામા સાથે જવાબ રજુ કરવા સરકારને આધેશ […]