કોરોના સંકટઃ વિવિધ બીમારીથી પીડિતા 12 વર્ષથી વધુની વયના બાળકોને અપાશે પહેલા રસી
દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યાં છે. કોરોનાને નાથવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ બાળકો માટેની રસી માટે પણ પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેરમાં સંભવિત બાળકોને અસર થવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન કેન્દ્ર સરકારની કોવિડ વર્કિંગ ગ્રુપે સૌ પ્રથમ વિવિધ […]