1. Home
  2. Tag "-china"

ચીન: કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં આઠના મોત

નવી દિલ્હી: ચીનના હેનાન પ્રાંતના પિંગડિંગશાનમાં શુક્રવારે કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયા હતા. આ સમયગાળા દરમિયાન, અન્ય આઠ વ્યક્તિઓ ગુમ થઈ ગયા હતા. સ્થાનિક અખબાર ચાઇના ડેઇલીના અહેવાલ મુજબ, સ્થાનિક અધિકારીઓએ અકસ્માતની પુષ્ટિ કરી છે. વિસ્ફોટ સમયે કોલસાની ખાણમાં 425 લોકો હાજર હતા. જેમાંથી આઠના મોત થયા હતા અને આઠ ગુમ થયા […]

પૂર્વ લદ્દાખની નિયંત્રણ રેખા પર અચાનક હિલચાલ વધી – ભારતીય સેનાએ શરુ કર્યું પ્રેટોલિંગ

ચીનને કરી ફઆરી નાપાક હરકત ગલવાન ઘઆટીમાં હલચલ જોવા મળી ભારતીય સેના બની સતર્ક દિલ્હીઃ- ચીન સતત ભારતની નિયંતર્ણ રેખઆ પર મીટ માંંડિને બ્સયું છે પૂર્વ લદ્દાખમાં તેની હલચલ વધતી જઈ રહી છે ત્યારે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાપર અચાનક હલચલ મચી ગઈ છે. ચીનને ગલવાન ખીણમાં તૈનાત સૈનિકો ઘોડા અને ખચ્ચર સાથે સરહદી વિસ્તારોમાં […]

ત્રીજી વખત સત્તા હાંસિલ કર્યા પછી રાષ્ટ્રપતિ શી જિનપિંગ નું સૈન્ય પર સંપૂર્ણ નિયંત્રણ, યુદ્ધની તૈયારીઓ પર ભાર

દિલ્હી:ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની 20મી નેશનલ કોંગ્રેસમાં ત્રીજી વખત સત્તા જીત્યા બાદ રાષ્ટ્રપતિ શી જિનપિંગે સૈન્ય પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે.મીડિયા રિપોર્ટ્સ દાવો કરે છે કે,ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એ સુનિશ્ચિત કર્યું છે કે,પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) તેની શક્તિ યુદ્ધની તૈયારીઓ પર કેન્દ્રિત કરે છે અને જીતવાની તેની ક્ષમતાને મજબૂત બનાવે છે.આ ઉપરાંત, રાષ્ટ્રપતિ શીએ […]

ચીનમાં ફરી કોરોનાનો વર્તાતો કહેર – આ જાણીતા શહેરોમાં લોકડાઉન જેવી સ્થિતિ

ચીનમાં કોરોના બેકાબૂ કેટલાક વિસ્તારમાં મીની લોકડાઉન લાગૂ દિલ્હીઃ- વિશ્વભરમાં છેલ્લા કેટલાક વર્ષથી કોરોના મહામારીનો કહેર વર્તાઈ રહ્યો છે,જો ભાપરતની વાત કરવામાં આવે તો હાલ અહીની સ્થિતિ કાબુમાં છે અને નહીવત જેવા કેસો નોંધાઈ રહ્યા છએ જો કે જ્યાથી કોરોનાની ઉત્પત્તી થઈ હતી તેવા દેશ ચીનમાં ફરી કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે જેને કારણે કેટલાકક […]

ચીનના ઘણા શહેરોમાં ફેક્ટરીઓ બંધ કરવામાં આવી,કારણ છે વીજળીનું સંકટ

ચીનમાં વીજળીનું સંકટ ઘણા શહેરોમાં ફેક્ટરીઓ બંધ દાયકાનું સૌથી મોટું વીજળી સંકટ દિલ્હી:ચીન ભલે અત્યારે કોઈ પણ કારસ્તાન કરતું હોય, તાઈવાન પર દબાણ કરતું હોય કે ભારતીય સરહદ પર છમકલા કરતું હોય પણ ચીનની આંતરિક સમસ્યાઓ પણ વધારે છે. હાલ હવે ચીનની અંદર વધારે મોટી સમસ્યા પેદા થઈ છે અને તે છે વીજળીની અછત. તો […]

જલિયાવાલા બાગ સ્મારકના નવા અવતારનું PM મોદીએ કર્યું ઉદ્વાટન, કહ્યું – આ નવી પેઢી માટે પ્રેરણારૂપ બનશે

જલિયાવાલા બાગ સ્મારકના રિનોવેટેડ પરિસરનું પીએમ મોદીએ કર્યું ઉદ્વાટન પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ પરિસરનું કર્યું ઉદ્વાટન નવું પરિસર નવી પેઢીને પ્રેરિત કરશે: પીએમ મોદી નવી દિલ્હી: પીએમ મોદીએ આજે પંજાબ સ્થિત જલિયાવાલા બાગ સ્મારકના પુનર્નિર્મિત એટલે કે રિનોવેટેડ પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ પરિસરનું ઉદ્ઘાટન કરીને તેને રાષ્ટ્રને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code