1. Home
  2. Tag "china"

વિદેશમંત્રી જયશંકર અને તેમના જર્મન સમકક્ષ બેયરબોક વચ્ચે થશે મુલાકાત,ચીન અને યુક્રેન પર સંભવિત ચર્ચા

દિલ્હી:વિદેશમંત્રી એસ જયશંકર અને તેમના જર્મન સમકક્ષ એનાલેના બેયરબોક વચ્ચે આજે થનારી વાતચીતમાં ચીન સાથે ભારતના સંબંધો અને યુક્રેન પર રશિયાના યુદ્ધના પરિણામની સંભાવના છે.બેયરબોક બે દિવસની મુલાકાતે આજે સવારે દિલ્હી પહોંચશે. જર્મનીના દૂતાવાસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બેયરબોક એવા સમયે ભારતની મુલાકાતે છે જ્યારે યુક્રેન પર રશિયાના યુદ્ધના વૈશ્વિક પરિણામો સામે આવી રહ્યા […]

ચીન: વેન્ટિલેટર અને ઓક્સિજન મશીનની જાણકારી મેળવવાનું વલણ 90 ટકા વધ્યું

નવી દિલ્હીઃ ચીનમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. બીજી તરફ સરકારને ઝીરો કોવિડ પોલિસીને પગલે અનેક નગરોમાં લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ લોકડાઉનને પગલે લોકોમાં રોષ ફેલાયો છે તેમજ સરકાર સામે દેખાવો કરવા માટે રસ્તા ઉપર ઉતરી પડ્યાં છે. પાટનગર બેઈજીંગ સહિત 15 શહેરોમાં લોકો દેખાવ-પ્રદર્શન કરી રહ્યાં છે. દરમિયાન ચાઈનામાં […]

ચીનમાં કોરોનાથી હાહાકાર,1.2 કરોડ ઘરોમાં વેન્ટિલેટર-ઓક્સિજન મશીનની જરૂર પડશે

દિલ્હી :ચીનમાં આ દિવસોમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે ઝીરો કોવિડ નીતિ અપનાવીને ઘણા શહેરોમાં લોકડાઉન લાદી દીધું છે. લોકોને ઘરમાં રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા છે. જો કે,લોકો હવે રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બધાની વચ્ચે […]

રાષ્ટ્રપતિ શી જિનપિંગને પદ પરથી હટાવવાની માંગણી, એક ડઝનથી વધુ શહેરોમાં ઉઠ્યો છે વિરોધનો વંટોળ

નવી દિલ્હી : ચીનમાં હાલમાં  રાષ્ટ્રપતિ શી જિનપિંગની ઝીરો કોવિડ પોલિસી અને તિબેટ વિરોધી પોલિસીને લઈને લગભગ સમગ્ર દેશના વિવિધ ભાગોમાં વિરોધનો સૂર ફૂંકાઈ રહ્યો છે.  શિનજિયાંગ પ્રાંતની રાજધાની ઉરુમકીમાં હમણાં  અડધી રાત્રે લોકો રસ્તા પર ઉતરીને વિરોધ દર્શાવી રહ્યા હતા. તેમના આ વિરોધ પ્રદર્શનના બે મૂળ કારણ હતા. તિબેટમાં વિરોધનો અવાજ : જેમાં તિબેટના […]

ચીનમાં કોરોનાનો વધતો કહેર – છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ નવા કેસ નોંધાતા ફરી ચિંતા વધી

ચીનમાં કોરોનાનો કહેર છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારી છેલ્લા 3 વર્ષથી હાહાકાર મચાવી રહી છે,જો કે ભારતની સ્થિતિ સ્થિર જોવા મળી છે પરંતુ જ્યાંથી કોરોનાની ઉત્પત્તિ થી હતી તેવા દેશ ચીનમાં ફરી એક વખત કોરોનાે હાહાકાર મચાવ્યો છે,ચીનમાં કોરોનાએ ફરી ડરામણી સ્થિતિનું સર્જન કર્યું છે, રોજેરોજ હજારો કેસ […]

ચીનમાં કોરોના વિસ્ફોટને કારણે ભારત એલર્ટ,આ જગ્યાઓની મુલાકાત લેવા માટે રિપોર્ટ બતાવવો પડશે

દિલ્હી:ભારતમાં કોરોનાના કેસ હવે લગભગ નહિવત છે. પરંતુ આ જીવલેણ વાયરસ પાડોશી દેશ ચીનમાં તબાહી મચાવી રહ્યો છે. ભારતમાં પણ 2020નો પહેલો કેસ ચીનથી પરત ફરેલા વિદ્યાર્થી સાથે આવ્યો હતો. સરકાર આ અંગે સતર્ક હોય તેવું લાગી રહ્યું છે. આવતા મહિને ક્રિસમસ અને નવા વર્ષ નિમિત્તે, જો તમે આંદામાન-નિકાબોર ટાપુ, પોર્ટ બ્લેર અથવા લદ્દાખના લેહની મુસાફરી […]

ચીનમાં વૈજ્ઞાનિકોને ચામડચીડિયામાં નવા વાયરસની કરી પૃષ્ટી- માણસોમાં પણ ફેલાવાનો ભય

ચીનમાં ચામડચીડિયામાં નવા વાયરસની પૃષ્ટી માણસોમાં વાયરસ ફેલાવાનો ભય દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોના મહામારીની ઉત્પત્તિ ચીનમાંથી થઈ હતી ,ચીનમાંથી ઉદ્ભવેલા વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો હતો ત્યારે હવે ચીનમાં વૈજ્ઞાનિકોએ ચામડચીડિયામાં નવા વાયરસની પૃષ્ટી કરી છે જેને હવે માણસોમાં પણ ફેલાવાનો ભય દેખાઈ રહ્યો છે. આ સાથે જ હવે વૈજ્ઞાનિકો દ્રારા દાવો કરવામાં આવ્યો છે કે આ […]

Appleના સૌથી મોટા ફોક્સકોન પ્લાન્ટને 20,000 થી વધુ કર્મચારીઓએ છોડી દીધો

ચીન: ચીનમાં એપલના સૌથી મોટા પ્લાન્ટ ફોક્સકોનને લગભગ 20,000 લોકોએ છોડી દીધો છે.  એક અહેવાલ મુજબ, પ્લાન્ટ છોડનારાઓમાં મોટાભાગના  કર્મચારીઓ નવા હતા. આ બાબતે વધુ માહિતી મળી છે કે, આટલી મોટી સંખ્યામાં લોકો દ્વારા આ પ્લાન્ટ છોડવાથી એપલના ઉત્પાદનને અસર થશે. નોંધનીય છે કે, Appleએ નવેમ્બરના અંત સુધીમાં પૂરેપૂરા ઉત્પાદન પર ધ્યાન આપવાનું લક્ષ્ય રાખ્યું […]

ચીનમાં એક જ દિવસમાં 31 હજાર કોરોના પોઝીટીવ કેસ મળ્યાઃ 66 લાખની વસ્તીવાળા 8 જિલ્લામાં લોકડાઉન

ચીન: ચીનમાં કોરોનાએ જાણે ફરી ભરડો લીધો છે. ચીનમાં ગુરુવારે 31,454 નવા કેસ દાખલ થયા. જે કોરોનાના આ સમયગાળાના સૌથી વધુ છે. અગાઉ, આ જ વર્ષે એપ્રિલમાં સૌથી વધુ 28,000 કેસ જોવા મળ્યા હતા. નેશનલ હેલ્થ બ્યુરોના ડેટા અનુસાર,આ વર્ષે  રોગચાળાની શરૂઆતથી ચીનના સરેરાશ દૈનિક કેસ રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે. આ દરમિયાન વધી રહેલા […]

26/11 હુમલા મુદ્દે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન-ચીન ઉપર કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હીઃ કેટલાક રાજકીય કારણોસર મુંબઈ હુમલાના અનેક ગુનેગારો અને મદદગારો પર પ્રતિબંધ મુકવાના અમારા પ્રયાસો અટકાવવામાં આવી રહ્યાનું ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને રાજદૂત રૂચિરા કંબોજે પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વિના 26/11 મુંબઈ આતંકવાદી હુમલા મુદ્દે તેમના વલણને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ભારતીય સરકારે આતંકવાદ મુદ્દે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code