ઘરમાં ક્રિસમસ ટ્રી સજાવા જાવ ત્યારે આ વાતોનું રાખો ધ્યાન
એવું માનવામાં આવે છે કે ભગવાન ઇસુના જન્મ સમયે, તેમને અભિનંદન આપનારાઓમાં સ્વર્ગના દૂતો પણ સામેલ હતા. આ દૂતોએ ભગવાન ઇસુના જન્મની ખુશીને ફરના ઝાડને રોશન કર્યું હતું. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. આને મોટો દિવસ પણ કહેવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના લોકો માટે આ સૌથી મોટો […]