મંદિરના સંકુલમાં ચર્ચ બનાવવા પાછળનો ઈરાદો મલીન હોઈ શકેઃ મદ્રાસ હાઈકોર્ટ
ચેન્નઈ, 18 જૂન, 2026 – “જો કોઈ મંદિરની બિલકુલ નજીક એક વિશાળ ચર્ચ બનાવવાનો પ્રસ્તાવ હોય, તો તેમાં મલીન ઈરાદાને નકારી શકાય નહીં. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ અને બહુવાદી સમાજ હોવાથી અહીં ધાર્મિક સૌહાર્દ જાળવવું અનિવાર્ય છે, ખાસ કરીને ત્યારે જ્યારે બહુમતી હિન્દુ સમુદાય મંદિરની સાવ નજીક ચર્ચના નિર્માણનો સખત વિરોધ કરી રહ્યો હોય,” તેમ […]


