નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું નાગરિકોના હિત માટે GST ના દરમાં સુધારો કરાયો
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે નાગરિકોના હિત માટે વસ્તુ અને સેવા કર – GST ના સ્લેબમાં સુધારો કરવામાં આવ્યો છે. આજે તુતીકોરિનના કોવિલપટ્ટીમાં મેચબોક્સ અને ફટાકડા ઉત્પાદક સંગઠનોના શતાબ્દી સમારોહને સંબોધતા, તેમણે જણાવ્યું હતું કે સોમવારથી લોકોને રાહત મળશે. GSTમાં ઘટાડાને કારણે, લોકો નોંધપાત્ર રીતે ઓછા ભાવે માલ ખરીદી શકશે. 375 વસ્તુઓ પર GST […]