1. Home
  2. Tag "Claims"

ઇપીએફઓએ નાણાકીય વર્ષ 2024-25માં 5 કરોડથી વધુ દાવાઓની પતાવટનું ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું: ડો.મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જાહેરાત કરી હતી કે, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ તેના ઇતિહાસમાં પ્રથમ વખત 5 કરોડ દાવાની પતાવટનો આંકડો પાર કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ 2024-25માં ઇપીએફઓએ રૂ. 2,05,932.49 કરોડના 5.08 કરોડથી વધુ દાવાઓની પ્રક્રિયા કરી છે. જે અગાઉના […]

કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ હાજર રહેવા કોર્ટની નોટીસ, યમુનામાં ઝેરના દાવાઓ પર મુશ્કેલી વધી

યમુના પાણીમાં ઝેરના દાવાને લઈને અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે. બુધવારે હરિયાણાના સોનેપાતની અદાલતે તેમના દાવા અંગે આપ સુપ્રીમોને નોટિસ ફટકારી હતી અને 17 ફેબ્રુઆરીએ હાજર રહેવા કહ્યું હતું. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (સીજેએમ) નેહા ગોયલે સોનેપતના આરએઆઈ વોટર સર્વિસ ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા દાખલ કરેલી ફરિયાદ અંગે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી નેહા ગોયલે નોટિસ ફટકારી […]

પરિણામ અંગે ગેરમાર્ગે દોરતા દાવાની જાહેરાત કરવા બદલ કોચિંગ સેન્ટર પર ₹ 3 લાખનો દંડ કરાયો

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ યુપીએસસી સીએસઈ 2020 ના પરિણામ અંગે ગેરમાર્ગે દોરતા દાવાની જાહેરાત કરવા બદલ વિઝન આઈએએસ પર ₹ 3 લાખનો દંડ ફટકાર્યો છે. એક વર્ગ તરીકે ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા અને તેને પ્રોત્સાહન આપવા અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી કોઈ પણ ચીજવસ્તુઓ કે સેવાઓની કોઈ ખોટી કે ગેરમાર્ગે […]

વીમા કંપનીઓએ 15,100 કરોડના દાવા ફગાવી દીધા, 100માંથી 13 લોકો ખાલી હાથ રહ્યા

હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ સેટલમેન્ટને લઈને મોટી માહિતી સામે આવી છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વર્ષ 2023-24માં કંપનીઓએ 15,100 કરોડ રૂપિયાના દાવાને ફગાવી દીધા છે. કંપનીઓએ કુલ 12.9 ટકા દાવાઓને ફગાવી દીધા છે. 1.17 લાખ કરોડના દાવાઓમાંથી 83 હજાર 493.17 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. IRDAI (ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) રિપોર્ટ-2023-24 […]

પાકિસ્તાન આર્મીના 45 જવાનોને ઠાર માર્યાનો બલૂચ લિબરેશન આર્મીનો દાવો

નવી દિલ્હીઃ આર્થિક કટોકટીમાંથી પસાર થતા પાકિસ્તાનની મુશ્કેલીઓ ઘટવાની જગ્યાએ સતત વધી રહી છે, દેશમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદ ઉપર પણ તણાવ ભરી પરિસ્થિતિ ઉભી થઈ છે. દરમિયાન બલુચિસ્તાનમાં આઝાદીની ચળવળ ચલાવી રહેલા બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેના ઉપર હુમલો કરીને 45 જવાનોને ઠાર માર્યા હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે. એટલું […]

CRCS-સહારા રિફંડ પોર્ટલ: ગામડાઓ-અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા દાવાઓ દાખલ કરવાની સુવિધા માટે કેન્દ્રનો નિર્ણય

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી  અમિત શાહે સીઆરસીએસ-સહારા રિફંડ પોર્ટલ પર ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો દ્વારા દાવાઓ દાખલ કરવાની સુવિધા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સહારા ગ્રૂપની કોઓપરેટિવ સોસાયટીઝના અસલી થાપણદારોને રિફંડ પ્રદાન કરવાની પ્રક્રિયામાં કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી) તેમને સીઆરસીએસ- સહારા રિફંડ પોર્ટલ પર તેમના દાવા દાખલ કરવામાં મદદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code