1. Home
  2. Tag "Closed"

અમદાવાદમાં હલિકોપ્ટરની જોય રાઈડ્સ અચોક્કસ મુદત માટે બંધ

શહેરના ર્વરફ્રન્ટથી સાયન્સસિટી વચ્ચે જોય રાઈડ શરૂ કરાઈ હતી, હેલિકોપ્ટરના મેઈન્ટેન્સના નામે રાઈડ્સ બંધ કરાઈ, એડવાન્સ બુકિંગ કરાવ્યું હશે તો રિફન્ડ અપાશે અમદાવાદઃ શહેરમાં રિવરફ્રન્ટથી 8થી 10 મીનીટની જોય રાઈડ શરૂ કરવામાં આવી હતી. પ્રારંભમાં રોજ નિયમિત હેલિકોપ્ટર રાઈડની સેવા આપવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ દર શનિવાર અને રવિવારે એમ બે દિવસ જોય રાઈડ્સ […]

અમદાવાદ શહેરમાં સ્ટ્રીટલાઈટ બંધની ફરિયાદો ઉઠી

મનપાના વિપક્ષના નેતાએ કર્યાં ગંભીર આક્ષેપ તાત્કાલિક સમસ્યાના નિકાલની કરી માંગણી અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સૌથી નબળો ડિપાર્ટમેન્ટ એટલે લાઈટ ડિપાર્ટમેન્ટ, સ્ટ્રીટ લાઈટ ના અધિકારીઓ દ્વારા રાત્રે શહેરમાં કોઈપણ પ્રકારનો રાઉન્ડ લેવામાં આવતો નથી, તેમ વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના નગરજનો ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાથમિક […]

અમદાવાદઃ શાહીબાગ અંડરપાસ 18મી સપ્ટેમ્બર સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે

અંડરપાસ સમારકામને લઈને બંધ રાખવાનો નિર્ણય વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગો જાહેર કરાયાં અમદાવાદઃ શાહીબાગ અંડરપાસ 18મી સપ્ટેમ્બર સુધી રાત્રે 12.00 વાગ્યા થી સવારે 06.00 વાગ્યા સુધી બંધ  વાહન વ્યવહાર માટે બંધ રહેશે.પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અંડરપાસ નંબર 731A કિ.મી. 498/28-30 શાહીબાગ અંડરપાસ તાત્કાલિક અસરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી રાત્રે 00.00 વાગ્યા થી સવારે 06.00 […]

કચ્છ-મોરબી નેશનલ હાઈવે બંધ કરાયો, 28 માર્ગો પર વાહન-વ્યવહાર થંભી ગયો,

1510 લોકોનું સ્થળાંતર કરાયું, વાંકાનેરમાં 8 લોકોનું રેસ્ક્યુ કરાયું, તંત્ર દ્વારા ફુડપેકેટ તૈયાર કરાયા મોરબીઃ મચ્છુ નદી બે કાંઠે થતા તેમજ મચ્છુ-2 ડેમના 30 દરવાજા ખોલતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. રોડ-રસ્તાઓ પર ઠેરઠેર કેડ સમાણા તો ક્યાંક ઢીચણ સમાણા પાણી ભરાયા હતા. મોરબીમાં મચ્છુ 2-3 ડેમમાં પાણીનો પ્રવાહ નેશનલ હાઇવે પર ફરી વળતાં સામખીયાળીથી […]

અરવલ્લી જિલ્લાની નવ પ્રા. શાળાઓને લાગ્યા ખંભાતી તાળાં, ભાજપની નીતિ સામે કોંગ્રેસનો વિરોધ

અમદાવાદઃ શિક્ષણને વ્યાપાર બનાવી સરકારી શાળાઓ બંધ કરવાના ભાજપ સરકારના નિર્ણય પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતનાં અરવલ્લી જિલ્લાની 9 સરકારી પ્રા.શાળાઓને ભાજપ સરકારે ખંભાતી તાળાં મારી દીધા છે. સરકારી શાળાઓને તાળા મારવાની ભાજપની નીતિથી ગ્રામ્ય વિસ્તારના બાળકોનો અને ખાસ કરીને દીકરીઓનો શિક્ષણ […]

30 હજાર મોબાઈલ નંબર થશે બંધ, 400 મોબાઈલ ફોન પણ બ્લોક કરાશે

સરકાર સ્કેમર્સ સામે મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે. તમે જોયુ હશે કે, ઘણા લોકોના પાસે આજકાલ વિજળી કનેક્શન કાપવાના મેસેજ ખુબ આવતા હશે. તેના સિવાય KYCના પણ મેસેજ આવા હશે. આ બંન્ને ફર્જી મેસેજ છે અને આ મેસેજ દ્વારા લોકોને જાળમાં ફસાવી ચૂનો લગાવવામાં આવે છે. હવે સરકારએ આવા છેતરપિંડી કરનારાઓ સામે મોટી કાર્યવાહી […]

ગાંધીનગર: કોલેરાગ્રસ્ત વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે આઈસ ફેક્ટરીઓ બંધ કરાવાઈ

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લામાં દહેગામ અર્બન વિસ્તાર, ચિલોડા – શિહોલી મોટી, ઉપરાંત રામદેવપુરાવાસ કલોલ અને નવા વણકરવાસ પેથાપુરમાં કોલેરાના કેસ જોવા મળ્યા. કેસ મળતા જિલ્લા કલેકટર મેહુલ દવેએ તાત્કાલિક અસરથી આ વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા. તેમણે આ વિસ્તારોની મુલાકાત લઈ જરૂરી પગલાં ભરવા પ્રાંત અધિકારી અને મામલતદાર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા હતાં. ગાંધીનગર જિલ્લા […]

દેશમાં 6.80 લાખ શંકાસ્પદ સિમકાર્ડની વેરિફિકેશન બાદ બંધ કરાશે

નવી દિલ્હીઃ સાયબર ક્રાઇમને રોકવા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે, ટેલિકોમ વિભાગ સક્રિય થયું છે. ટેલિકોમ વિભાગને લગભગ 6 લાખ 80 હજાર નકલી અને ગેરકાયદેસર મોબાઇલ નંબર મળ્યા છે. વિભાગને શંકા છે કે આ તમામ સિમ કાર્ડ અમાન્ય અથવા નકલી ઓળખના પુરાવા (POI) અને સરનામાના પુરાવા (POA) તેમજ KYC દસ્તાવેજોનો ઉપયોગ કરીને મેળવવામાં આવ્યા […]

હરિદ્વાર અને ઋષિકેશમાં 3 દિવસ ઓફલાઈન રજિસ્ટ્રેશન બંધ કરાયું

નવી દિલ્હીઃ ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની વધતી જતી ભીડને જોતા હરિદ્વાર અને ઋષિકેશમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન કાઉન્ટર 17 થી 19 મે સુધી બંધ રાખવામાં આવશે. એમ ઉત્તરાખંડ ટૂરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલના ડિરેક્ટર સુમિત પંતે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન કાઉન્ટર ત્રણ દિવસ માટે બંધ કરવામાં […]

ભારતમાં દવાઓનું ઉત્પાદન કરતી ઘણી વિદેશી ફાર્માસ્યુટિકલ કંપનીઓ ટૂંક સમયમાં બંધ થવાની સ્થિતિ

નવી દિલ્હીઃ તાજેતરમાં સ્વિસ ફાર્મા કંપની ‘નોવાર્ટિસ’એ એક ખાસ જાહેરાત કરી હતી. આ જાહેરાત હેઠળ કેટલીક બાબતોને સૂચિબદ્ધ કરવામાં આવી છે. નોવાર્ટિસ ઈન્ડિયા લિમિટેડની વ્યૂહાત્મક સમીક્ષા શરૂ કરવામાં આવી છે. જેના આધારે તે ભારતમાં દવાઓનું ઉત્પાદન બંધ કરી શકે છે. જેમાં સબસિડિયરી કંપનીમાં તેના હિસ્સાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. માત્ર ત્રણ મહિના પહેલા, યુકેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code