1. Home
  2. Tag "Closed"

ભારતમાં દવાઓનું ઉત્પાદન કરતી ઘણી વિદેશી ફાર્માસ્યુટિકલ કંપનીઓ ટૂંક સમયમાં બંધ થવાની સ્થિતિ

નવી દિલ્હીઃ તાજેતરમાં સ્વિસ ફાર્મા કંપની ‘નોવાર્ટિસ’એ એક ખાસ જાહેરાત કરી હતી. આ જાહેરાત હેઠળ કેટલીક બાબતોને સૂચિબદ્ધ કરવામાં આવી છે. નોવાર્ટિસ ઈન્ડિયા લિમિટેડની વ્યૂહાત્મક સમીક્ષા શરૂ કરવામાં આવી છે. જેના આધારે તે ભારતમાં દવાઓનું ઉત્પાદન બંધ કરી શકે છે. જેમાં સબસિડિયરી કંપનીમાં તેના હિસ્સાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. માત્ર ત્રણ મહિના પહેલા, યુકેની […]

પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં ગરબડીના આક્ષેપો વચ્ચે આખો દિવસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ રહ્યું

નવી દિલ્હીઃ તાજેતરમાં પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જોકે, ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં વિલંબ થયા બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો સિલસિલો શરૂ થયો હતો. ઘણા પક્ષોએ પરિણામોને ગડબડીનો આરોપ લગાવ્યો છે. એક તરફ પીટીઆઈ ચૂંટણીમાં ધાંધલધમાલનો આરોપ લગાવીને વિરોધ કરી રહી છે. બીજી તરફ, સમાચાર આવી રહ્યા છે કે, પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આખા દિવસ માટે પ્રતિબંધ […]

નવા વર્ષના પહેલા જ મહિનામાં 16 દિવસ બંધ રહેશે બેંક

મુંબઈ:જો તમે પણ આવતા મહિને કોઈપણ દિવસે બેંકનું કામકાજ હોય તો પહેલા રજાઓની લિસ્ટ તપાસો. એવું બની શકે છે કે જે દિવસે તમે બેંકમાં જવાનું નક્કી કર્યું છે તે દિવસે બેંકની રજા હોય. નોંધનીય છે કે, બેંકોની ઓનલાઈન સેવાઓ રજાના દિવસોમાં પણ કાર્યરત રહે છે. આ ઉપરાંત બેંકના એટીએમ પણ ખુલ્લા રહે છે. 2024નું વર્ષ […]

આર્થિક કંગાળ પાકિસ્તાનમાં છ હોસ્પિટલો બંધ થવાની આરે, સ્ટાફને નથી મળ્યો પગાર

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન ઘણા સમયથી આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. જેથી લોકોની હાલક કફોડી બની છે. દરમિયાન ઇસ્લામાબાદની તમામ પાંચ જાહેર ક્ષેત્રની હોસ્પિટલો અને લાહોરની શેખ જાયદ હોસ્પિટલ બંધ થવાની આરે છે. અહીંની આ હોસ્પિટલોના સુચારૂ સંચાલન માટે 11 અબજ પાકિસ્તાની રૂપિયા (PKR) પ્રદાન કરવાની નાણા વિભાગની વિનંતીને ફેડરલ આરોગ્ય મંત્રાલયે ફગાવી […]

ભારતમાં ડિજીટલ છેતરપીંડી અટકાવવા માટે અત્યાર સુધીમાં 52 લાખ મોબાઈલ કનેક્શન બંધ કરાયાં

નવી દિલ્હીઃ ભારતમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધતા હજારો લોકો ઓનલાઈન બેંકીગનો ઉપયોગ કરી રહ્યાં છે, બીજી તરફ સાયબર ઠગો પણ સક્રિય બન્યાં છે. જેથી મોદી સરકારે પણ હવે સાયબર ઠગો સામે કાનૂની કાળિયો કરવા માટે રણનીતિ તૈયાર કરી છે. મોદી સરકારે સાઈબર ક્રાઈમ, છેતરપીંડી તેમજ બોગસ ફોન કોલ્સના બનાવો અટકાવવા રૂપરેખા તૈયાર કરી છે. દરમિયાન […]

ભુજ નજીક નેશનલ હાઈવે પરનો રુદ્રમાતા બ્રિજને મરામત માટે કરાયો બંધ,વાહનોની લાગી કતારો

ભુજ:  કચ્છ જિલ્લાના મુખ્ય શહેર ભુજને જોડતો વર્ષો જુના રૂદ્રમાતા પુલ જર્જરિત બનતા જેના સમારકામની માગણી ઉઠતા હાઈવે ઓથોરિટી દ્વારા વિધિવત જાહેરનામું બહાર પાડી પુલ બંધ કરવામાં આવ્યો છે. જેને લીધે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. જેમાં ભુજના નાગોર અને નખત્રાણા થઇને ભારે વાહનો માટે વૈકલ્પીક રૂટ જાહેર કરાયો છે. પરંતુ ટ્રક ચાલકને લાંબો ફેરો […]

વડોદરાના કમાટી બાગનો 110 વર્ષ જુનો બ્રિજ લોકોની અવર-જવર માટે બંધ કરાયો

વડોદરાઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગના આશરે 110 વર્ષ જુના ઐતિહાસિક બ્રિજ ને છેલ્લા એક અઠવાડિયાથી બગીચામાં આવતા જતા લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. કમાટીબાગમાં પક્ષીઘરથી વાઘખાના તરફ જતો આ ગાયકવાડી શાસન વખતનો ઐતિહાસિક બ્રિજને  મ્યુનિ.કોર્પોરેશનના બ્રીજ પ્રોજેક્ટ વિભાગ તરફથી સૂચના આપતા બંધ કરાયો છે. હાલમાં આ બ્રિજના બંને છેડે લોખંડની બેરી કેડ […]

આર્થિક કંગાલ પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો, સુઝુકી મોટરએ પ્લાન્ટ બંધ કર્યો

નવી દિલ્હીઃ જાપાનની સુઝુકી મોટર (સુઝુકી મોટર) એ સ્ટોક ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેઓ પાર્ટસ અને એસેસરીઝની અછતને કારણે પાકિસ્તાનમાં તેની ફેક્ટરી અસ્થાયી ધોરણે બંધ કરી રહી છે. ડોનના રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. તેણે મે 2022 માં સ્ટેટ બેંક ઑફ પાકિસ્તાન (SBP) દ્વારા રજૂ કરવામાં આવેલી સિસ્ટમને આનું કારણ આપ્યું છે, જે સંપૂર્ણપણે […]

બિપરજોયનું સંકટઃ દ્વારકા મંદિર બંધ રખાશે, TAT(S) ની મુખ્ય પરીક્ષા મોકુફ રખાઈ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ આવતીકાલે ગુરુવારે ગુજરાતના જખૌ બંદર નજીક દરિયા સાથે ટકરાવવાની શકયતા છે. જેની અસર રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. દરમિયાન દ્વારકામાં સુરક્ષાના કારણોસર એક દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલે દ્વારકા મંદિર દર્શન માટે બંધ રહેશે. બિપરજોય વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. […]

વાવાઝોડાનું સંકટઃ વિશાળ જહાજો ગલ્ફ ઓફ કચ્છમાં રોકાયાં, કંડલા બંદર ઉપર કાર્ગો હેન્ડલિંગ બંધ કરાયું

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા ઉપર ટકરાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. વાવાઝોડાનો સૌથી વધારે ખતરો જામનગર, દ્વારકા અને કચ્છના દરિયાકાંઠા વિસ્તાર ઉપર તોડાઈ રહ્યો છે. બીજી તરફ દરિયામાં હાલ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. તેમજ બંદરો ઉપર ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યાં છે. દરમિયાન વિળાશ જહાજોને ગલ્ફ ઓફ કચ્છમાં જ અટકાવી દેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code