1. Home
  2. Tag "Closed"

દેશમાં છેલ્લા 6 વર્ષમાં 5 લાખ કંપનીઓને લાગ્યા તાળા તો નવી 7 લાખ કંપનીઓનો થયો ઉદય: રિપોર્ટ

નવી દિલ્હી: દેશમાં રોજબરોજ અનેક નવી કંપનીઓ માર્કેટમાં આવતી રહે છે અને અનેક કંપનીઓ માર્કેટમાંથી ગાયબ પણ થઇ જતી હોય છે ત્યારે દેશમાં નવી કંપનીઓની એન્ટ્રી અને બિઝનેસમાંથી એક્ઝિટ કરેલી કંપનીઓ અંગેના એક રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા છ વર્ષમાં પાંચ લાખથ વધુ કંપનીઓએ બિઝનેસમાંથી એક્ઝિટ કરી છે જ્યારે સામે 7 લાખથી વધુ નવી કંપનીઓની સ્થાપના […]

સી-પ્લેન બંધ હોવા છતાં નદીમાં બર્ડહીટ રોકવા કરોડોના ટેન્ડર બહાર પડાયા

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધીની સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી,   પણ સી-પ્લેન સેવા છેલ્લા છ મહિનાથી બંધ હોવા છતાં ગુજરાત સરકારનાં અધિકારીઓ સી-પ્લેનનાં નામે કરોડો રૂપિયાનાં ટેન્ડરો બહાર પાડી રહ્યાં છે. સી-પ્લેન  બંધ હોવા છતાં સરકારે સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયામમાં સી-પ્લેનને પશુ-પક્ષીઓ અને અન્ય અડચણોથી બચાવવા માટે એજન્સી નીમવા માટે ટેન્ડર બહાર પાડ્યું […]

સુરતમાં થયેલી માથાકૂટના મુદ્દે ABVPએ ગુજરાત યુનિમાં શિક્ષણ કાર્ય બંધ કરાવ્યું

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ સુરતના પોલીસ સાથે થયેલી માથાકૂટના પ્રશ્ને હોબાળો મચાવ્યો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં સુરત પોલીસ હાય હાય, પોલીસ કા એજન્ડા સાફ હૈ ગરબા ખેલના પાપ હૈ જેવા નારા લાગ્યા હતા. ABVPના કાર્યકરોએ યુનિવર્સિટીમાં શિક્ષણ અને વહીવટી કાર્ય બંધ કરાવવા પ્રયાસ કર્યો હતો. કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં અભ્યાસ ચાલુ હતો એ […]

પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને મુક્ત કરાવવા મહિલાઓ મેદાનમાં ઉતરી, આંદોલનની ઉચ્ચારી ચીમકી

અમદાવાદઃ ગુજરાતના દરિયામાં માછીમારી કરતા માછીમારોનું પાકિસ્તાની મરિન સિક્યુરિટી એજન્સીઓ દ્વારા અપહરણ કરવામાં આવતું હોવાની ઘટના અનેકવાર સામે આવે છે. હાલ પણ પાકિસ્તાનની જેલમાં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના જ 350થી વધારે માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. દરમિયાન આ માછીમારોને મુક્ત કરાવવા માટે હવે મહિલાઓ મેદાને પડી છે. મોટી સંખ્યામાં એકઠી થયેલી મહિલાઓએ પાકિસ્તાનની જેલમાં બંધ […]

અમદાવાદઃ ફાયર સેફ્ટીના મુદ્દે 37 સ્કૂલોને બંધ કરવા અપાઈ નોટિસ

અમદાવાદઃ શહેરની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 દર્દીઓના મોતની ઘટના બાદ કોર્ટે તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. જેથી ફાયર સેફ્ટીને લઈને અમદાવાદનું મનપા તંત્ર વધુ એક્ટિવ થયું છે. દરમિયાન શહેરની હદમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન ધરાવતી 37 સ્કૂલોને ફાયર બ્રિગેડે બંધ કરવા માટે નોટિસ આપી છે. ફાયર વિભાગે અગાઉ આ સ્કૂલોને નોટિસ આપી […]

મુંબઈમાં સિનેમાગૃહ બંધ હોવાનું વરૂણ ધવને દુઃખ વ્યક્ત કર્યું, ટ્રાફિકનો વીડિયો કર્યો શેયર

મુંબઈઃ અભિનેતા વરુણ ધવનએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેયર કર્યો છે. જેમાં બાંદ્રાનો ટ્રાફિકથી વ્યસ્ત રોડ નજરે પડે છે. અહીં ટ્રાફિકમાં જ અભિનેતાની ગાડી ફસાઈ છે. લોકો ખરીદી કરી રહ્યાં છે અને બઝાર ખુલેલા જોવા મળે છે. અભિનેતા વરૂણ ધવનને પોતાનો મત વ્યક્ત કર્યો છે કેમ કે સિનેમાઘર મહારાષ્ટ્રમાં હજુ બંધ છે. જો કે, અન્ય […]

મધ્યપ્રદેશઃ લગભગ 47 હજાર ખાનગી શાળાઓમાં ઓનલાઈન એજ્યુકેશન કરાયું બંધ

ભોપાલઃ કોરોના મહામારીને પગલે હજુ દેશના મોટાભાગના રાજ્યોમાં સ્કૂલ અને કોલેજમાં ઓફલાઈન શિક્ષણ આપવામાં નથી આવતું, વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે વિવિધ રાજ્ય સરકારો સ્કૂલ-કોલેજમાં ઓફલાઈન એજ્યુકેશનની તૈયારીઓ કરી રહ્યું છે. દરમિયાન કોરોના મહામારીને પગલે માન્યતા ફી માફ કરવી અને ધો. 9 થી 12નું ઓફલાઇન શિક્ષણ શરૂ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નવી શિક્ષણ નીતિના પ્રારંભ પહેલા જ એમફિલનો અભ્યાસક્રમ બંધ કર્યો

રાજકોટઃ નવી શિક્ષણનીતિમાં સ્કૂલ એજ્યુકેશનથી લઈને  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણમાં ઘણા બદલાવ કરાયા છે. જેમાં યુનિવર્સિટી કક્ષાએ એમ.ફિલ બંધ કરવા પણ નિર્ણય કરાયો છે. સરકાર સંભવત વર્ષ 2022થી નવી શિક્ષણનીતિ લાગુ કરવાની દિશામાં વિચારી રહી છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક વર્ષ અગાઉ એટલે કે વર્ષ 2021-22ના વર્ષથી જ એમ.ફિલમાં પ્રવેશ આપવાનું બંધ કરી દીધું છે. સૂત્રોના […]

કચ્છમાં સરકારે ઊનની ખરીદી બંધ કરતા માલધારીઓની હાલત કફોડી

ભુજ :  કચ્છ જિલ્લામાં માલધારીઓ પાસે પશુધનમાં ઘેટાઓ સંખ્યા સૌથી વધુ હોય છે. માલધારીઓ પશપાલનની સાથે ઘેટાના ઊન વેચીને આવક મેળવતા હોય છે. પરંતુ કોઈ કારણસર સરકારે ઊનની ખરીદી બંધ કરતા માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોરોનાના કાળમાં માલધારીઓને પણ સહન કરવું પડ્યું છે.  લાંબા સમયની સરકારે ઊનની ખરીદી બંધ કરી હોવાથી માલધારીઓની મુશ્કેલી વધી છે. […]

સુપ્રસિદ્ધ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે 4થી જુન સુધી બંધ રાખવાનો નિર્ણય

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે મોટાભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. પણ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે, સરકારે પણ નિયંત્રણો હળવા કર્યા છે. ત્યારે સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે મંદિરો દર્શનાર્થીઓ માટે ખોલવા ઘણા મંદિરના ટ્રસ્ટો વિચારણા કરી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઇડલાઇન મુજબ શ્રી આરાસુરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code