1. Home
  2. Tag "Closed"

પાકિસ્તાનની વિવિધ જેલમાં 345 ગુજરાતી માછીમારો બંધ

અમદાવાદઃ ભારતીય જળ સીમાની અંદર માછીમારી કરતા માછીમારોને ગુજરાતના દરિયામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા બોટ સાથે અપહરણ કરવામાં આવતું હોવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. પાકિસ્તાનની વિવિધ જેલમાં હાલ 345 જેટલા માછીમારો બંધ છે. એટલું જ નહીં બે વર્ષના સમયગાળામાં પાકિસ્તાની એજન્સી 248 જેટલા ભારતીય માછીમારને ઉઠાવી ગઈ છે. પાકિસ્તાને માર્ચ મહિનામાં કુલ 13 […]

અમદાવાદના નહેરૂબ્રિજ ઉપર દોઢ મહિનો વાહન વ્યવહાર બંધ રહેશે, રિપેરિંગ કામ કરાશે

અમદાવાદઃ હેરિટેઝ સિટી અમદાવાદની મધ્યમાંથી સાબરમતી નદી પસાર થાય છે જેથી શહેર પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર એમ બે ભાગમાં વહેંચાયેલું છે. આ બંને વિસ્તારોને જોડવા માટે સાબરમતી નદી ઉપર બ્રિજ બનાવવામાં આવેલા છે. સાબરમતી નદી ઉપર વર્ષ 1962માં બનાવવામાં આવેલા નહેરૂબ્રિજનું રિપેરિંગ કામ કરવામાં આવશે. તા. 13મી માર્ચથી 30 એપ્રિલ સુધી બ્રિજ ઉપર વાહન વ્યવહાર […]

અમદાવાદનો નહેરુબ્રિજ ઉપર વાહન વ્યવહાર માટે કરાશે બંધ

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી ઉપર વર્ષ 1962માં બનાવવામાં આવેલા નહેરુબ્રિજના સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે આગામી તા. 15મી જાન્યુઆરીથી 15 દિવસ સુધી બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નેહરૂબ્રિજ સમારકામ અને મેટ્રોની કામગીરીના લીધે નહેરુબ્રિજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નહેરુબ્રિજના રિપેરિંગ માટે આશરે રૂપિયા […]

અસમમાં 610 સરકારી મદરેસાઓ બંધ કરાશે, વિધાનસભામાં વિધેયક પસાર થશે

દિલ્હીઃ અસમમાં સરકારી મદરેસાઓ અને સંસ્કૃત સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે વિધાનસભામાં વિધેયક પણ પાસ કરવામાં આવશે. આજથી અસમ વિધાનસભાનું ત્રણ દિવસનું શિયાળુ સત્ર મળી રહ્યું છે. અસમના શિક્ષણ મંત્રી હિમંતા વિશ્વા સરમાએ જણાવ્યું હતું કે, આજે વિધાનસભામાં મદરેસાઓને લઈને વિધેયક પસાર કરવામાં આવશે. જે બાદ અસમમાં સરકારી મદરેસાઓનું સંચાલન બંધ […]

સુરતમાં ખાનગી સ્કૂલની મનમાની, ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ કર્યું બંધ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજો બંધ છે. જેથી હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ કોરોનાને કારણે વેપાર-ધંધાને અસર થતા લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન સુરતમાં એક ખાનગી સ્કૂલની મનમાની સામે આવી છે. સ્કૂલ દ્વારા ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવાનું બંધ કર્યું હોવાનું જાણવા મળે છે. સ્કૂલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code