1. Home
  2. Tag "CM Bhupendra Patel"

ગુજરાત મોડેલને મજબૂત કરવા PM મોદીની સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળને તાકીદ

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારના મંત્રીમંડળ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ ગુજરાતના વિકાસને લઈને ચર્ચા કરી હતી. આ ઉપરાંત આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી મામલે પણ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં સીએમ ભુપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળ, ભાજપના […]

સૌરાષ્ટ્રઃ 95 ગામના ખેડૂતોને સિંચાઈ અને 98 હજાર લોકોને પીવા માટે હવે મળશે નર્મદાના નીર

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. પોતાની આ ગુજરાત યાત્રા દરમિયાન વડાપ્રધાન અનેક વિકાસકાર્યોની સાથે સૌરાષ્ટ્રના લોકોને જીવાદોરી સમાન SAUNI યોજના સંબંધિત એક મોટી ભેટ આપશે. જેથી આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના 95 ગામના લોકોને પીવા અને ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાના પાણી મળશે. ગુજરાત સરકારે SAUNI એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ […]

મુખ્યમંત્રીએ જૂનાગઢ-ગીરસોમનાથમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો અનેક ગામમાં સંપર્ક વિહોણા બન્યાં ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત બન્યાં અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે, એટલું જ નહીં અનેક ગામ સંપર્ક વિહોણા બન્યાં છે, તેમજ કેટલાક બેટમાં ફરવાયાં છે. ભારે […]

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખ તરીકે અજય પટેલે કાર્યભાર સંભાળ્યો

અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (જીસીસીઆઈ)ના નવા પ્રમુખ તરીકે અજય પટેલે કાર્યભાર સંભાળ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ચેમ્બરના પ્રમુખ તરીકે અજય પટેલ તથા અન્ય હોદ્દેદારોએ શપથગ્રહણ કર્યા હતા. જીસીસીઆઈના હોદ્દેદારો માટેની ચૂંટણી સમરસ થઈ છે. તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાતા પ્રમુખ તરીકે અજય પટેલે કાર્યભાર સંભાળ્યો છે. GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સંદીપ એન્જિનિયર […]

કેન્દ્ર સરકાર GST પેટે ગુજરાત રાજયને રૂ. 9021 કરોડ ફાળવ્યાં

અમદાવાદઃ જીએસટી કમ્પેસેશન સેસ એકટ હેઠળ નાણાકીય વર્ષ 2015-16 ને પાયાનું વર્ષ ગણી તેમાં વાર્ષિક 14 % લેખે વૃધ્ધિને આધારે પહેલી જુલાઇ 2017 થી 30 જૂન 2022 સુધી પાંચ વર્ષ માટે રાજ્યોની પ્રોટેક્ટેડ આવક નક્કી કરવામાં આવેલ હતી. આ સંદર્ભમાં ગુજરાત સરકારને મળવાપાત્ર જીએસટી વળતર પેટે 9021 કરોડની રકમ કેન્દ્ર સરકારે ગુજરાતને ફાળવી આપી છે. […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CM ડેશબોર્ડની વિડિયો વોલ પર સમગ્ર યાત્રાના માર્ગનું નિરીક્ષણ કર્યું

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની પરંપરાગત રૂટ રથયાત્રા યોજાઈ રહી છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સમગ્ર રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આધુનિટ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ભગવાનના રથમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડની મારફતે સમગ્ર રથયાત્રાનું […]

સરકારની અસરકારક કામગીરીને પગલે વાવાઝોડામાં મોટી જાનહાની ટળી

અમદાવાદઃ ગુજરાતમાં અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપરજોય વાવાઝોડુ કચ્છના જખૌ નજીક રાતના ટકરાયા બાદ કચ્છ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં વૃક્ષો, વિજળીના થાંભલા ધરાશાયી થવાની સાથે કાચા મકાનોના પતરા ઉડવાની ઘટના બની છે. જો કે, રાહતની વાત એ છે કે, સરકારની અસરકારક કામગીરીને પગલે મોટી જાનહાની ટળી છે. વાવાઝોડામાં 22 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત […]

વાવાઝોડાના સંકટ વચ્ચે 8 જિલ્લામાં 95 હજાર લોકોનું સ્થળાંતર, વન્ય જીવોની સુરક્ષાનું પણ આયોજન

અમદાવાદઃ રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાની ગતિમાં છેલ્લા કેટલાક કલાકોમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગતિમાં ઘટાડો આવ્યો હોવાથી વાવાઝોડું હવે ગુરૂવારે રાત્રે 9 થી 10 કલાકની આસપાસ દરિયાકાંઠે ટકરાશે તેવું અનુમાન છે. સંભવિત વાવાઝોડું જ્યારે જમીન સાથે ટકરાશે ત્યારે પવનની ગતિ 115-125 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. […]

તાપીમાં બ્રીજ ઘરાશાયી થવાની ઘટનામાં કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓ સામે કાર્યવાહી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં મીંઢોળા નદી પરના હાઈ લેવલ બ્રીજનો વચ્ચેનો સ્લેબ તૂટી જવાની ઘટના અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હાઈ લેવલ બ્રીજનો વચ્ચેનો સ્લેબ બુધવારે સવારે તૂટી પડવાની ઘટનાને પગલે તાત્કાલિક તપાસ સોંપી હતી. આ તપાસના પ્રાથમિક અહેવાલમાં હાઇ લેવલ બ્રીજના […]

વાવાઝોડાનું સંકટઃ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક યોજી, દરિયાકાંઠાના 164 ગામના સરપંચોનો કર્યો સંપર્ક

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ રાતના જખૌ નજીક ટકરાય તેવી શકયતાઓ છે, બીજી તરફ વહીવટી તંત્ર સાબદુ બન્યું છે અને દરિયાકાંઠા નજીક આવતા ગામના લોકોને સ્થળાંતર ખસેડવામાં આવ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યાં છે, એટલું જ નહીં કેન્દ્ર સરકાર પણ વાવાઝોડાની શકયતાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર સાથે સતત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code