1. Home
  2. Tag "CM Kejriwal"

દિલ્હીના CM કેજરિવાલને EDએ વધુ એક સમન્સ પાઠવ્યું, 19મી ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં કથિત દારુ કૌભાંડ અને મની લોન્ડિંગ કેસની તપાસ કરી રહી છે અને આ મામલે ઈડીએ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ સહિતના આગેવાનો સામે કાર્યવાહી કરી છે.  દરમિયાન ઈડીએ આ પ્રકરણની તપાસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ સામે તપાસ શરુ કરી હોવાની અટકળો વહેતી થઈ હતી. બીજી તરફ ઈડીએ અગાઉ પાંચ વખત સમન્સ […]

કથિત દારુ કૌભાંડમાં EDએ 2 ફેબ્રુઆરીએ તપાસ માટે હાજર રહેલા કેજરિવાલને સમન્સ પાઠવ્યું

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના મુખ્ય પ્રધાન અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ચાલી રહેલી તપાસમાં 2 ફેબ્રુઆરીએ હાજર રહેવા નવું સમન્સ જારી કર્યું છે. EDએ કેજરીવાલને 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે સમન્સ મોકલ્યા હતા, પરંતુ દિલ્હીના સીએમ હાજર થયા ન હતા. અગાઉ, આમ આદમી […]

CBI અને EDનો ખોટી રીતે ભાજપ ઉપયોગ કરતી હોવાનો અરવિંદ કેજરિવાલનો આક્ષેપ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે ઈડીના 3 સમન્સ મામલે જણાવ્યું હતું કે, ઈડીનું સમન્સ ગેરકાયે છે. લોકસભાની ચૂંટણી પહેલા તપાસ એજન્સીઓ ધરપકડ કરવા માંગે છે. દારુ કૌભાંડ આ શબ્દ છેલ્લા બે વર્ષમાં અનેકવાર સાંભળ્યો છે. બે વર્ષની તપાસમાં એક પણ જગ્યાએ એક પણ રુપિયો મળ્યો નથી. જો કૌભાંડ થયું હોય તો પૈસા ક્યાં છે. […]

દિલ્હીના સરકાર કર્મચારીઓને સીએમ કેજરીવાલની ભેટ,દરેકને 7 હજાર રૂપિયાનું બોનસ મળશે

દિલ્હી સરકારના કર્મચારીઓને 7-7 હજાર રૂપિયાનું બોનસ દિલ્હી સરકારમાં કામ કરતા ગ્રુપ બી, નોન-ગેઝેટેડ અને ગ્રુપ સીના 80 હજાર કર્મચારીઓને થશે ફાયદો   દરેક કર્મચારીને 7 હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવશે, તેના પર 56 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે આ જાહેરાતની સાથે સીએમએ સૌને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી  દિલ્હી: દિવાળીના પર્વને બસ ગણતરીના દિવસો જ બાકી […]

દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે તમામ પ્રાથમિક શાળાઓ બે દિવસ બંધ રહેશે,સીએમ કેજરીવાલની જાહેરાત

દિલ્હી:રાજધાની દિલ્હીની હવામાં પ્રદૂષણનું પ્રમાણ ગંભીર બન્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે પ્રદૂષણના વધતા સ્તરને જોતા દિલ્હીની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ આગામી બે દિવસ સુધી બંધ રહેશે. રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણનું સ્તર ગુરુવારે આ સિઝનમાં પ્રથમ વખત “ગંભીર” શ્રેણી સુધી પહોંચ્યું હતું. વૈજ્ઞાનિકોએ આગામી બે સપ્તાહમાં પ્રદૂષણમાં વધુ વધારો થવાની આગાહી […]

દિલ્હીના CM કેજરિવાલને માનહાની કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી ના મળી રાહત

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સભ્ય સંજય સિંહની સામે ફોજદારી માનહાનિના કેસમાં ચાલી રહેલા ટ્રાયલ પર વચગાળાના સ્ટેની અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ સમીર જે દવેની બેન્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગેના તેમના કટાક્ષ અને અપમાનજનક નિવેદનો બદલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરાયેલ ફોજદારી માનહાનિના કેસમાં મેટ્રોપોલિટન […]

દિલ્હીમાં કેજરિવાલ સરકારની કેબિનેટમાં ફેરબદલ, આતિશીને સોંપાઈ મહત્વની જવાબદારી

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની કેજરિવાલ સરકારે કેબિનેટમાં ફેરબદલ કરીને આતિશીને નાણા અને મહેસુલ વિભાગની જવાબદારી સોંપી છે. પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના જેલમાં ગયા બાદ કૈલાશ ગેહલોતને નાણા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ હવે નાણા અને મહેસૂલ વિભાગની જવાબદારી પણ આતિશીને સોંપવામાં આવી છે. કેબિનેટમાં ફેરબદલ સંબંધિત ફાઇલ એલજી વિનય સક્સેનાને મોકલવામાં આવી […]

વિપક્ષ એકતા: મમતા બેનરજી, માયાવતી અને અરવિંદ કેજરિવાલના અલગ સૂરથી વિપક્ષી પાર્ટીઓમાં ચિંતા

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપાને પરાસ્ત કરવા માટે કોંગ્રેસ સહિતના વિપક્ષીપક્ષો દ્વારા વિપક્ષ એકતાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. 23 જૂને બિહારની રાજધાની પટનામાં બિન-ભાજપ પક્ષોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલથી લઈને કેજરીવાલ અને મમતાથી લઈને અખિલેશ સુધી લગભગ 15 વિપક્ષી પાર્ટીઓના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ તમામ પક્ષો માત્ર એક જ ઉદ્દેશ્ય […]

નવી શરાબ નીતિ મામલે હવે CBI એ કેજરિવાલને નોટિસ પાઠવી, 16મીએ થશે પૂછપરછ

નવી દિલ્હીઃ નવી શરાબ નીતિ મામલે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા હાલ જેલવાસ ભોગવી રહ્યાં છે, હવે આ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલ સામે કાનૂની ગાળિયો સીબીઆઈ કસશે. દરમિયાન અરવિંદ કેજરિવાલને પૂછપરછ માટે સીબીઆઈએ નોટિસ પાઠવી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર નવી શરાબ નીતિ કેસની સીબીઆઈ તપાસ […]

કર્ણાટકની તમામ સીટો પર ચૂંટણી લડશે આપ,દિલ્હીના સીએમ કેજરીવાલે કરી જાહેરાત

કર્ણાટકની ચૂંટણીને લઈને શંખ ફૂંકાયો કર્ણાટકની તમામ સીટો પર ચૂંટણી લડશે આપ દિલ્હીના સીએમ કેજરીવાલે કરી જાહેરાત દિલ્હી : કર્ણાટકની ચૂંટણીને લઈને શંખ ફૂંકાયો છે. 10મીએ મતદાન થવાનું છે અને 13મીએ પરિણામ આવશે. હવે આ જાહેરાત બાદ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટી કર્ણાટકની દરેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code