મધ્યપ્રદેશમાં કોલ્ડ્રિફ કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યોઃ CM મોહન યાદવ
                    મધ્યપ્રદેશના છિંદવાડામાં નવ બાળકોના મોત બાદ, રાજ્ય સરકારે એક મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી મોહન યાદવે રાજ્યભરમાં કોલ્ડ્રિફ કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે. સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી અને સીરપ બનાવતી કંપની અને તેના ઉત્પાદનોની તપાસ શરૂ કરી. ગુનેગારોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં – મુખ્યમંત્રી મુખ્યમંત્રી […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

