મુખ્યમંત્રીનો ઓનલાઈન જનફરિયાદોના નિવારણનો કાર્યક્રમ કાલે 27મી માર્ચે યોજાશે
સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરુવારે યોજાય છે મુખ્યમંત્રી નાગરિકોની રજુઆતો સાંભાળશે, અરજદારો કાલે સવારે 9.30 થી 12 વાગ્યા સુધી પોતાની રજૂઆતો આપી શકશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, તા. 27મી માર્ચે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા […]