1. Home
  2. Tag "cm yogi"

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બહુમાળી ઈમારત ધરાશાયી, બેના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના ફતેહપુર ખાના વિસ્તારમાં સવારે એક બહુમાળી ઈમારત ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા અને 10 અન્ય ઘાયલ થયા હતા. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા. બારાબંકી જિલ્લાના ફતેહપુર ખાના વિસ્તારમાં ઈમારત ધરાશાયી […]

UP: લધુમતી કોમના ટોળાએ ધો-10ના વિદ્યાર્થીની સરાજાહેરમાં હત્યા કરી, રાજકીય નેતાઓનું ભેદી મૌન

લખનૌઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ધો-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું લઘુમતી કોમના પાંચેક શખ્સોએ સરાજાહેર ક્રુરતાપૂર્વક માર મારીને હત્યા કરતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. પોલીસે આ કેસમાં ખીરી ગ્રામસભાના વડા મોહમ્મદ યુસુફ અને એક સગીરની ધરપકડ કરી છે. આરોપીઓએ વિદ્યાર્થીની બહેનની છેડતી કરી હતી. જેનો વિદ્યાર્થીએ વિરોધ કરતા સરાજાહેર તેની હત્યા કરવામાં આવી હતી. લઘુમતી કોમના આરોપીઓ જ્યારે […]

સીએમ યોગીએ અધિકારીઓને આપ્યા નિર્દેશ,કહ્યું- તહેવારોમાં આ બાબતોનું રાખવામાં આવે ધ્યાન

લખનઉ:આગામી પર્વ અને તહેવારોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સરકારી સ્તરના વરિષ્ઠ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થા અને શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓને ધ્યાનમાં રાખીને બેઠક યોજી હતી. આ બેઠકમાં સીએમ યોગીએ તહેવારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું કે પોલીસ અધિકારીઓએ તેમની ઓફિસના દરવાજા સામાન્ય જનતા માટે ખુલ્લા રાખવા […]

ઉત્તરપ્રદેશઃ વિદ્યાર્થીને માર મારવાની ઘટના પાછળનું સત્ય વીડિયો બનાવનારે જાહેર કર્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશના મુઝફરનગરમાં એક સ્કૂલમાં શિક્ષિકા દ્વારા એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ મારફતે માર મારવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વારયલ થયો છે, વિદ્યાર્થી લઘુમતી કોમનો હોવાની સાથે શિક્ષિકા લઘુમતી કોમ વિરુદ્ધ ઉચ્ચારણ કરતા હોવાના દાવા સાથે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને ઔવેસી સહિતના નેતાઓએ ભાજપ અને સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં છે. તેમજ આ વીડિયોને પગલે […]

સીએમ યોગી અયોધ્યા પહોચ્યાં, મંદિર નિર્માણની કામગીરીનું કર્યુ નિરીક્ષણ

લખનૌઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારે હવાઈ માર્ગે અયોધ્યા પહોંચ્યાં હતા. તેમજ તેમણે ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિર નિર્માણની કામગીરી નિહાળી હતી. હાલ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. તેમજ જાન્યુઆરીમાં મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાની આશા છે. મુખ્યમંત્રી યોગી […]

ઉત્તરપ્રદેશ વિધાનસભામાં અખિલેશ યાદવ અને વિપક્ષ ઉપર સીએમ યોગી આદિત્યનાથે કર્યાં આકરા પ્રહાર

લખનૌઃ ઉત્તરપ્રદેશની વિધાનસભામાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મોંઘવારી અંગે સરકાર પર નિશાન સાધ્યું હતું. અખિલેશ યાદવે બટાટા અને મંડીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સાથે ઈંડા બજારને લઈને પણ સરકારને ઘેરવામાં આવી હતી. અખિલેશે બંધ મિલ્ક પ્લાન્ટને લઈને પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અખિલેશ યાદવ પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે […]

સીએમ યોગીએ કહ્યું- ઉત્તર પ્રદેશ દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં નવી ઓળખ બનીને ઉભરી આવ્યું છે

યુપી દેશમાં ઉડ્ડયન ક્ષેત્રની નવી ઓળખ તરીકે ઉભરી આવ્યું  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહી આ વાત  દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય દેશમાં વિકસતા ઉડ્ડયન ક્ષેત્રની નવી ઓળખ તરીકે ઉભરી આવ્યું છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વધુ વિસ્તરણ કરવા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સંખ્યામાં વધારો અને નાગરિક સુવિધાઓના […]

દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને મિશન ગ્રીન યુપીના લક્ષ્યને પૂર્ણ કરવું જોઈએ – સીએમ યોગીની અપીલ

લખનઉ:ઉત્તર પ્રદેશને હરિયાળું બનાવવા અને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યમાં આજે એટલે કે શનિવારથી ‘વૃક્ષ વાવો-વૃક્ષ બચાવો’ થીમ પર વૃક્ષારોપણ અભિયાન-2023 શરૂ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરશે અને એક દિવસમાં 30 કરોડ રોપા વાવવાનું લક્ષ્ય પૂર્ણ કરશે. તે જ સમયે, મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા લોકોને અપીલ કરી […]

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની સાથે અન્ય 37 ધાર્મિક સ્થળનો કાયાકલ્પ કરાશે

લખનૌઃ રામનગરી અયોધ્યાના ધાર્મિક પ્રવાસન સ્થળોના કાયાકલ્પની તૈયારી કરવામાં આવી રહી છે. અહીં આવા 37 સ્થળો વિકસાવવા અને પ્રવાસન સુવિધાઓ વધારવા માટે 34.55 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. અયોધ્યા અને તેની આસપાસના વિવિધ પૌરાણિક અને ઐતિહાસિક તળાવો, મઠો, આશ્રમો અને પ્રવાસન સ્થળોનો વિકાસ અને નિર્માણ ઝડપથી થઈ રહ્યું છે. દરમિયાન રામનગરીના કાયાકલ્પ માટે પણ […]

ઉમેશ પાલ હત્યા કેસઃ પોલીસ ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા, અતીકના સગીર પુત્રોની સંડોવણી ખુલી

લખનૌઃ પ્રયાગરાજ પોલીસે ધારાસભ્ય રાજુ પાલની હત્યાના સાક્ષી અને વકીલ ઉમેશ પાલની સરાજાહેરમાં હત્યા કરવાના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં ઘણા મહત્વના ખુલાસા થયા છે. સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, ઉમેશ પાલની હત્યામાં માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અહેમદ જ નહીં, અન્ય તમામ પુત્રો સામેલ હતા. અતીકના પુત્રો મોહમ્મદ ઉમર, અલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code