1. Home
  2. Tag "cm yogi"

સાબરમતી જેલમાં બંધ અતિક અહેમદની UP પોલીસ આગામી સપ્તાહમાં કસ્ટડી મેળવશે

અમદાવાદઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા કુખ્યાત અતિક અહેમદની કસ્ટડી મેળવવા માટે ઉત્તરપ્રદેશ પોલીસે કવાયત શરૂ કરી છે. અમદાવાદની સાબરમતી જેલમાં બંધ અતિક અહેમદની કસ્ટડી માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે. આગામી સપ્તાહમાં ઉત્તરપ્રદેશ અમદાવાદની જેલમાંથી અતિક અહેમદની કસ્ટડી મેળવશે. બીજી તરફ અતિક અહેમદના એન્કાઉન્ટરને લઈને સમાજવાદી પાર્ટીએ ચિંતા વ્યક્ત કરી છે. દરમિયાન […]

અતિક અહેમદનો ભાઈ અશરફ જેલમાં બેઠા-બેઠા ખંડણી સહિતના ગુનાને અંજામ આપતો હતો

લખનૌઃ ઉત્તરપ્રદેશનો માફિયા અતીક અહમદના ભાઈ અશરફે તેના સાળા અને સાગરિતોની સાથે મળીને જેલમાં બેઠા-બેઠા સાક્ષીઓની હત્યા અને ખંડણી ઉઘરાવાનું કાવતરુ ઘડતો હતો. જેલના અધિકારીઓ અને કર્મચારીઓ તેમને ગેરકાયદે રીતે મળવતા હતા એટલું જ નહીં ફોન પર પણ અશરફ પોતાના સાગરિતો સાથે વાત કરતો હતો. જેલ કોન્સ્ટેબલ શિવહરી અવસ્થી અને કેન્ટીનમાં શાકભાજી પહોંચાડતો ટેમ્પો ચાલક […]

ઉમેશ પાલની હત્યાના પડઘા વિધાનસભામાં પડ્યાં, ગુનાખોરીને લઈને યોગીએ અખિલેશને આડેહાથ લીધા

લખનૌઃ ઉમેશ પાલ હત્યા કેસનો પડઘો ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પડ્યો હતો. સપાના આરોપો પર યોગી આદિત્યનાથે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ સમાજવાદી પાર્ટી ઉપર  અતીક અહેમદને સુરક્ષા આપવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, આ લોકો અસમાજીક તત્વોને પ્રોત્સાહિત કરવાની સાથે કાયદો-વ્યવસ્થાને લઈને આરોપો લગાવે છે. તેમણે એમ પણ કહ્યું ,કે અમે પ્રયાગરાજ ઘટનાના દોષિતોને સામે […]

આજે સંત શિરોમણી ગુરુ રવિદાસ જયંતિ,PM મોદી,CM યોગી સહિત આ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

આજે સંત રવિદાસજીની જન્મજયંતિ છે.સંત રવિદાસજીએ કહેલા સૂત્રોનો જીવનમાં અમલ કરવાથી આપણી તમામ સમસ્યાઓનો અંત આવી શકે છે અને આપણે સુખ-શાંતિ મેળવી શકીએ છીએ.આજે સંત રવિદાસજીની જન્મજયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ તેમને નમન કર્યા છે. સંત રવિદાસજીને તેમની જન્મજયંતિ પર વંદન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંકલ્પને પુનરાવર્તિત કરવાની […]

ભારતઃ સૌથી શ્રેષ્ઠ CM તરીકે યોગી અને વિપક્ષના નેતા તરીકે કેજરિવાલ લોકોની પ્રથમ પસંદ

નવી દિલ્હીઃ દેશમાં તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વે અનુસાર દેશમાં સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. જ્યારે બીજા ક્રમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલનો સમાવેશ થાય છે. દેશમાં વિપક્ષના નેતા તરીકે સૌથી વધારે લોકોએ અરવિંદ કેજરિવાલને પસંદ કર્યાં હતા. જ્યારે બીજા ક્રમે મમતા બેનર્જી અને ત્રીજા ક્રમે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. એક […]

ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટમાં સીએમ યોગીની શાનદાર સફળતા – કુલ 19 રોકણકારોએ 25 હજાર કરોડના MOU પર હસ્તાક્ષર કર્યા

સીએમ યોગીને મળી સફળતા ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટમાં હજારો કરોડના એમઓયુ સહી કર્યા લખનૌઃ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં મોટા રોકાણને આકર્ષવા માટે વિવિધ રાજ્યોના મોટા શહેરોમાં આયોજિત રોડ શો સતત કરવામાં આવી રહ્યા છે.  વિતેલા દિવસને બુધવારના રોજ ટીમ યોગીએ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં રોડ શો યોજ્યો હતો, જાણકારી અનુસાર  આ રોડ શો દ્રારા […]

CM યોગી અને મુકેશ અંબાણી વચ્ચે મુલાકાત, UPમાં રોકાણ કરવા યોગીએ આમંત્રણ આપ્યું

મુંબઈઃ ઉત્તરપ્રદેશ સરકાર પોતાના રાજ્યમાં ઉદ્યોગોને લાવવા માટે કામગીરી કરી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુંબઈ ગયા હતા. જ્યાં તેઓ ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી રહ્યાં છે. યોગી આદિત્યનાથએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન યોગીએ મુકેશ અંબાણીને ઉત્તરપ્રદેશમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. મુકેશ અંબાણીએ બુકેથી […]

ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટની તૈયારીઓ – સીએમ યોગી સંભાળશે આ સમિટિનો મોરચો, જૂથોના પ્રતિનિધિઓ સાથે કરશે મુલાકાત

સીએમ યોગી આજે મુંબઈ પહોંચશે ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટિને લઈને ઉદ્યોગ નેતાઓને મળશે લખનૌઃ- ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ (GIS-23)ને તૈયારીઓ થઈ ચૂકી છે જેના ભાગરુપે આજરોજ બુધવારે સીએમ યોગી મુંબઈ પહોચવાના છે જ્યાં તેઓ રોકાણકારો સાથે મુલાકાત કરશે, આ સમિટિ લઈને 16 દેશોમાં આયોજિત રોડ શોની સફળતા બાદ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પોતે ઘરેલુ રોડ શો પર […]

ક્રિસમસ પહેલા સીએમ યોગીની સૂચના,જાણો શું આપી સુચના

લખનઉ:સીએમ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના અધિકારીઓ સાથે કોરોના વાયરસ, કાયદો અને વ્યવસ્થા, વિકાસ કાર્યો, સીએમ હેલ્પલાઈન અને આઈજીઆરએસમાં મળેલી ફરિયાદોના નિરાકરણ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.આ દરમિયાન તેમણે અધિકારીઓ સાથે નાતાલના તહેવાર વિશે પણ ચર્ચા કરી હતી. સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે,રાજ્યમાં ક્રિસમસનું આયોજન સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવે.આ સાથે અધિકારીઓએ ધર્મ […]

અયોધ્યાઃ ભગવાન શ્રી રામજીના મંદિર નિર્માણની તસ્વીર જાહેર કરાઈ

નવી દિલ્હીઃ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનો પ્રથમ માળ ડિસેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જશે. જાન્યુઆરી 2024માં રામલલા પોતાના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થઈ જશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પોતાના ટાઈમલાઈનને લઈને સજાગ છે અને નિર્માણ પ્રક્રિયા તે અનુસાર ચાલી રહી છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયએ તાજેતરમાં ડ્રોન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code