1. Home
  2. Tag "cm yogi"

CM યોગીએ લોકોને ગુજરાતને ‘કોંગ્રેસ મુક્ત’ બનાવવાની કરી અપીલ,કહ્યું- આનાથી તમામ સમસ્યાઓ થશે દૂર

લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા યોગી આદિત્યનાથે શનિવારે લોકોને ગુજરાતને કોંગ્રેસમાંથી મુક્ત કરવા અપીલ કરી હતી અને દાવો કર્યો હતો કે આનાથી તમામ સમસ્યાઓ હલ થઈ જશે.તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં રેલીને સંબોધી રહ્યા હતા. રાજ્ય વિધાનસભાની […]

ઉત્તરપ્રદેશઃ યોગી સરકારના શાસનમાં 65 ગુનેગારોની અઢી હજાર કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં માફિયાઓ સામે સીએમ યોગી સરકારે અભિયાન શરૂ કર્યું છે. માફિયાઓના આર્થિક સામ્રાજ્યને તોડી પાડવા માટે એન્ટી માફિયા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. આ ફોર્સે 65 આરોપીઓની ઓળખ કરીને તેમની અઢી હજાર કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. દરમિયાન 41 આરોપીઓને સજા પણ અપાવી છે. જ્યારે નવ માફિયાઓના એન્કાઉન્ટરમાં મોત થયાં હતા. […]

કાશીના નિર્માણ અને વિકાસમાં તમિલનાડુનું મોટુ યોગદાનઃ મોદી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના વારાણસી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી-તમિલ સંગમમ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે પીએમ મોદીએ કહ્યું હતું કે, કાશીના નિર્માણ અને વિકાસમાં તમિલનાડુનું મોટુ યોગદાન રહ્યું છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન, રાજેશ્વર શાસ્ત્રી, પટ્ટાભિરામ શાસ્ત્રી જેવા વિદ્વાનોએ બીએચયુ લઈને અહીં અલગ-અલગ સ્થળો પર પોતાની વિદ્વતાથી લોકોને નવી દિશા આપી છે. આપ કાશી ભ્રમણ […]

યુપીની સરકાર પ્રદુષણને લઈને ચિંતામાં -પરાળી ન બાળવા મામલે ખેડૂતોને સમજાવવાના આદેશ આપ્યા

યુપીમાં પરાળી બાળવાને લઈને સરકાર સખ્ત આપ્યા સખ્ત નિર્દેશ લખનૌઃ-  દેશની રાજધાની દિલ્હી અને ઉત્તરપ્રદેશ સહીત  પંજાબ તથા હરિયાણામાં પરાળી બાળવાના કારણે હવામાં પ્રદુષમનું સ્તર વધતુ જતુ હોય છે,જો કે આ પ્રદુષમને અટકાવવા અનેક પ્રકારના પગલાઓ લેવાઈ રહ્યા છે ત્યારે હવે પરાળી સળગાવવાની ઘટના મામલે ઉત્તરપ્રદેશની યોગી સરકાર સખ્ત બની છે તેમણે પ્રદુષણને લઈને ચિંતા […]

A ફોર APPLE નહીં, પરંતુ A ફોર ARJUN… UPની એક શાળામાં વિદ્યાર્થીઓને ભારતીય ઈતિહાસથી પરિચીત કરવાનો અનોખો પ્રયાસ

લખનૌઃ ઉત્તરપ્રદેશની એક સ્કૂલે એબીસીડીની આખી પરિભાષા જ બદલી નાખી છે. અહીં એ ફોર એપ્પલ નહીં પરંતુ એ ફોર અર્જુન ભણાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત બી ફોર બોલ કે બેટ નહીં પરંતુ બી ફોર બલરામ ભણાવવામાં આવે છે. આ નવા પુસ્તકોની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. એટલું જ નહીં, જ્યારે પુસ્તકમાં […]

કુખ્યાત અલીક અહેમદે સીએમ યોગીની પ્રશંસા કરી, યોગીને ઈમાનદાર અને બહાદુર ગણાવ્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહેલા કુખ્યાત અતીક અહેમદે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કર્યાં હતા. તેમજ તેમને ઈમાનદાર અને બહાદુર ગણાવ્યાં હતા. અતિક અહેમદનું નિવેદન હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે, તેમજ આ અંગે પોતાના મંતવ્ય વ્યક્ત કરી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર પ્રયાગરાજના ધારાસભ્ય રાજુ પાલ મર્ડર કેસમાં માફિયા અતીક અહેમદ વિરુદ્ધ […]

UP: બાંગ્લાદેશી આતંકવાદી સંગઠનનો પર્દાફાશ, ATSએ 8 ત્રાસવાદીઓને ઝડપી લીધા

લખનૌઃ દેશની સુરક્ષા એજન્સીઓએ આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ઉત્તરપ્રદેશની એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ (એટીએસ)ની ટીમે આઠ આતંકવાદીઓને ઝડપી લીધા હતા. આ આતંકવાદીઓ જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હોવાનું ખુલ્યું છે. ચોક્કસ બાતમીના આધારે એટીએસની ટીમે તમામ આતંકવાદીઓની આગવીઢબે પૂછપરછ આરંભી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એટીએસની ટીમે વિવિધ વિસ્તારમાં દરોડા પાડીને લુકમાન, કારી મુખ્તાર, […]

ઉત્તરપ્રદેશઃ ફૈઝાબાદ રેલવે જંકશનનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરાયું

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં સીએમ યોગીના શાસન દરમિયાન ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં હાલ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીની જન્મભૂમિ ઉપર વિશાળ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. દરમિયાન  ફૈઝાબાદ રેલવે જંકશનનું નામ બદલીને હવે અયોધ્યા કેન્ટ કરવામાં આવ્યું છે. આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ […]

યોગી સરકાર રામ મંદિરની ચળવળ સાથે જોડાયેલા નેતાઓને આપશે  ખાસ સમ્માન- તેમના નામે બનાવશે અયોધ્યાના ચારરસ્તાઓ

રામમંદિરની ચળવળ સાથે જોડાયેલા મહાપુરુષોને અપાશે સમ્માન યોગી સરકાર તેમના નામે બનાવશે અયોધ્યાના ચોક લખનૌઃ- અયોધ્યાનું રામ મંદિર લાખો ભક્તોનું સ્વપ્ન છે, ત્યારે ઉત્તરપ્રદેશની સરકાર આ મંદિરના આંદોલન સાથે જોડાયેલા અનેક નેતાઓને ખઆસ રીતે સમ્માન આપશે,આ બાબતને લઈને વિતેલા દિવસને બુધવારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે બુધવારે કહ્યું કે હિન્દુ ધર્મને સમર્પિત સ્મારક અને રામ […]

PFI  પર પ્રતિબંધના નિર્ણયને અનેક નેતાઓએ આવકાર્યો-  સીએમ યોગીએ કહ્યું , ‘આ છે નવું ભારત’, 

PFI ના પ્રતિબંધની અનેત નેતાઓએ સ્વાગત કર્યું સીએમ યોગીએ કહ્યું આ છે નવુ ભારત લખનૌઃ- કેન્દ્રની સરકારે PFI પર 5 વર્ષ સુધીનો પ્રતિબંધ લગાવ્યો છે એટલું જ નહી તેના સાથે સંકળાયેલા નાના મોટા તમામ સંગઠનો પર પણ પ્રતિબંધ લાગબ કરવામાં આવ્યો છે ત્યારે હવે આ મોદી સરકારના નિર્ણયને દેશના અનેક નેતાઓ આવકારી રહ્યા છેૈ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code