1. Home
  2. Tag "cm yogi"

ઉત્તરપ્રદેશના બારાંબકીમાં ગમખ્વાર માર્ગ અકસ્માતઃ આઠના મોતની આશંકા

લખનૌઃ ઉત્તર પ્રદેશના બારાબંકીના હૈદરગઢ વિસ્તારમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર રોડ કિનારે પાર્ક કરેલી એક ડબલ ડેકર બસ બીજી સ્પીડિંગ બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ મુસાફરોના મોત થયા હતા જ્યારે 20 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને લખનૌના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં કેટલાક ઘાયલોની હાલત ગંભીર […]

દેશમાં મફત રેવડી વહેંચીને વોટ એકત્ર કરવાની સંસ્કૃતિ વિકાસ માટે ખતરનાકઃ પીએમ મોદી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બુંદેલખંડ એક્સપ્રેસ-વે ખુલ્લો મુકવામાં આવ્યો છે. દરમિયાન આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજકાલ આપણા દેશમાં મફત રેવડી વહેંચીને વોટ એકત્રિત કરવાની સંસ્કૃતિ લાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે. આ રેવડી દેશના વિકાસ માટે ખુબ જ ખતરનાક છે. પીએમ મોદીએ કહ્યું કે બુંદેલખંડના વિકાસમાં અહીંના કુટીર ઉદ્યોગોની […]

PM મોદી 16મી જુલાઈએ ઉત્તરપ્રદેશની મુલાકાતે, બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી જુલાઈના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે અને જાલૌન જિલ્લાના ઓરાઈ તાલુકાના કૈથેરી ગામમાં બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરશે. સરકાર દેશભરમાં કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે, જેનું મુખ્ય લક્ષણ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા તરફનું કામ છે. 29 ફેબ્રુઆરી, 2020ના રોજ વડાપ્રધાન દ્વારા બુંદેલખંડ એક્સપ્રેસ-વેના નિર્માણ માટે શિલાન્યાસ એ આ તરફનો એક નોંધપાત્ર […]

યુપીના સીએમ યોગી પરથી મુસીબત ટળી – હેલિકોપ્ટર સાથે પક્ષી અથડાતા તાત્કાલિક લેન્ડિંગ કરાયું

સીએમ યોગીના હેલિકોપ્ટર સાથે દૂર્ઘટના ટળી હેલિકોપ્ટર સાથે પક્ષી અથડાતા તરત લેન્ડિંગ કરાવાયું   લખનૌઃ- આજરોજ રવિવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પરથીસ જાણે મોટી મુસીબત ટળી ચે, પ્રાપ્ત જાણકા્રી પ્રમાણે તેમના હેલિકોપ્ટરનું હવામાં અકસ્માત થતા અટક્યું છે જો કે મોટી દૂર્ઘટના ટળી છે. મળતી માહિતી મુજબ વારાણસીમાં રવિવારે સવારે, મુખ્યમંત્રી યોગીના હેલિકોપ્ટર સાથે પક્ષી અથડાવાને […]

યુપીના સીએમનું એલાન- અગ્નિપથ યોજનાનો ભાગ બનેલા યુવાનોને પોલીસની નોકરીમાં પ્રાથમિકતા અપાશે

સીએમ યોગીની જાહેરાત અગ્નિપથ યોજનાનો ભાગ બનેલાને પોલીસની નોકરીમાં પ્રાથમિકતા  લખનૌઃ-  ભારતીય સેનામાં અગ્નિપથ યોજનામાં કામ કરી ચૂકેલા અગ્નિવીરોને  CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં મળશે પ્રાથમિકતા આપવાની ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે ત્યારે હવે આ બાબતે  ઉત્તરપ્રદેશની સરાકારે પણ એક મહત્વનો નિર્ણય જોહેર કર્યો છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઉત્તર પ્રદેશ સરકાર ભારતીય સેનામાં અગ્નિપથ […]

રાજ્યમાં નવી “ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022” જાહેર કરાઈ

અમદાવાદઃ ‘ઓપ્ટિકલ ફાઈબર’ અને ‘મોબાઈલ ટાવર’ પ્રસ્થાપિત કરવા માટે તેના ઇન્સ્ટોલેશન માટેની પરવાનગી આપતા રાજ્યના તમામ વહીવટી વિભાગોની એક સંકલિત પોલિસી “ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022” જાહેર કરવામાં આવી છે. આ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી થકી હવે અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે Single Window Clearance પેટર્નથી ઇન્સ્ટોલેશન પરવાનગી મળતી થશે. પર્યાપ્ત બેન્ડવિથ સાથે એક મજબૂત […]

ઉત્તરપ્રદેશઃ શિવપાલ યાદવના સૂર બદલાયા, CM યોગીને ઈમાનદાર અને મહેનતુ કહ્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલસિંહ યાદવ વચ્ચે સંબંધમાં ખટાશ આવી હોવાની કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે. દરમિયાન ઉત્તરપ્રદેશ વિધાનસભાના બજેટ સત્રમાં શિવપાલ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. તેમણે સીએમ યોગીને ઈમાનદાર અને મહેનતુ કહ્યાં હતા. તેમજ વિપક્ષ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું […]

ઉત્તરપ્રદેશ વિધાનસભાના બજેટ સત્રનો પ્રથમ દિવસ રહ્યો તોફાની, વિપક્ષનો હંગામો

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષ સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો. ઉત્તર પ્રદેશની 18મી વિધાનસભાનું પ્રથમ સત્ર હંગામા સાથે શરૂ થયું. રાજ્યપાલ આનંદીબેન પટેલના સંબોધન પહેલા જ સભ્યોએ ગૃહમાં હંગામો શરૂ કરી દીધો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ તમામ પક્ષોને શાંતિપૂર્ણ રીતે ગૃહ ચલાવવાની અપીલ કરી હતી. […]

ઉત્તરપ્રદેશમાં ભાજપના શાસનમાં 700થી વધારે ધાર્મિક સ્થળોનું પુનઃનિર્માણ કરાયું: સીએમ યોગી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કોઈ પણ સાંપ્રદાયિક અથડામણ નહીં થઈ હોવાનો દાવો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યો હતો. તેમજ જ નહીં ભાજપના શાસનમાં 700થી વધારે ધાર્મિક સ્થળોનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાની સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે જ્યારથી રાજ્યમાં ભાજપ સત્તામાં આવ્યું છે ત્યારથી […]

પ્રયાગરાજઃ ક્લાઈવ રોડનું નામ બદલીને હવે અતુલ માહેશ્વરી કરાયું

લખનૌઃ પ્રયાગરાજમાં સિવિલ લાઈન્સ સ્થિત ક્લાઈવ રોડ હવે પત્રકારત્વ, શિક્ષા અને સમાજીક ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારા જાણીતા હિન્દી દૈનિક અમર ઉજાલાના સ્થાપક અતુલ માહેશ્વરીજીના નામે ઓળખવામાં આવશે. ક્લાઈવ રોડનું નામ અતુલ માહેશ્વરી માર્ગ કરવાનો પ્રસ્તાવ મનપાની સભામાં સર્વસમ્મતિથી મંજૂરીની મહોર મારવામાં આવી હતી. મનપાની મીટીંગમાં હાજર તમામ નગરસેવકોએ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. એટલે હવે ઝડપથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code